દલપતરામનું જીવન કવન, કાવ્યો, નાટક, તથા અન્ય કૃતિઓ | Dalpatram In Gujarati

ગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. જાણીતા કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક ‘ત્રિવેદી.’ પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક ‘કવિ’ થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી … Read more

થુટી નેચર પોઇન્ટ | Thuti Nature Point

ઉચ્છલ તાલુકાનું થુટી ગામ ઉકાઇ વિસ્થાપિત ગામો પૈકીનું એક ગામ છે. થુટી ઉકાઇ ડેમના રમણીય કિનારે વસેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર ગામ છે. અહીં વીક એન્ડમાં આજુબાજુના વિસ્તારના ઘણા પર્યટકો અહીં વન-ડે પીકનીક માટે આવે છે. થુટી ગામનો ઉકાઇ જળાશયા આ કિનારાનું પાણી એકદમ સ્વચ્છ રહેતું હોવાને કારણે આજુબાજુના વિસ્તારના પર્યટકોમાં આ સ્થળ મીની ગોવા તરીકે … Read more

Elephant essay in Gujarati | હાથી વિશે નિબંધ

માણસ હાથીને સદીઓથી પાળતો આવ્યો છે. હાથી કદાવર અને ભારે પ્રાણી છેે તો ચાલો આજે આ૫ણે હાથી વિશે નિબંધ (elephant essay in gujarati) લેખન કરીએ. હાથી વિશે નિબંધ 10 વાક્યોમાં (10 Line Elephant essay in gujarati) હાથી કદાવર, ભારે અને સ્તનધારી પ્રાણી છે. હાથીને થાંભલા જેવા ચાર ૫ગ અને સુ૫ડા જેવા બે કાન હોય છે. … Read more

કન્હૈયાલાલ માણેકલાલ મુનશી જીવન કવન

કન્હૈયાલાલ માણેકલાલ મુનશી એક અગ્રણી ભારતીય વ્યક્તિત્વ હતા જેઓ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને કાયદા જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય હતા. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ગુજરાતના ભરૂચમાં થયો હતો. તેમણે બરોડા કોલેજ અને બોમ્બે હાઈકોર્ટમાં અભ્યાસ કર્યો અને વકીલ બન્યા. તેઓ શ્રી અરબિંદો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેવા નેતાઓથી પ્રભાવિત … Read more

મહાશિવરાત્રી વિશે નિબંધ, મહત્વ, ઇતિહાસ, કથા | Mahashivratri Essay in Gujarati

ભારતમાં હિન્દુઓના તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ છે, જેને તેઓ માને છે અને પૂજે છે, પરંતુ તેમાંથી મુખ્ય સ્થાન ભગવાન શિવનું છે. ભગવાન શિવને અનુસરનારાઓ શૈવ નામનો સંપ્રદાય ચલાવતા હતા. શૈવ ધર્મના પ્રમુખ દેવતા ભગવાન શિવને માનવામાં આવે છે અને નિયમિતપણે શિવની ઉપાસના કરવામાં આવે છે. એવું ૫ણ કહેવાવ છે કે બીજા બઘા ભગવાન કરતાં ભગવાન શીવ … Read more

મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ

મહાવીર સ્વામીજી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. મને જૈન ધર્મના વાસ્તવીક સંસ્થાપક પણ માનવામાં આવે છે.જૈન સાહિત્ય અનુસાર, જૈન ધર્મ આર્યોના વૈદિક ધર્મ કરતાં જૂનો છે. જૈન ધર્મના વિદ્વાન ઋષિઓને ‘તીર્થકર’ કહેવામાં આવતા હતા. એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામી પહેલા 23 જૈન તીર્થંકરો થઇ ગયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. … Read more

મહાલ કેમ્પસાઈટ | Mahal Eco Tourism Campsite Dang

મહાલ કેમ્પસાઈટ:- કેમ છો બધાં? તમને ફરવાનું ગમે છે? ગમે જ ને, હે ને? જો તમને ફરવાનું બહુ જ ગમતું હોય અને એક દિવસ માટે ક્યાંક જવાનો પ્લાન કરતાં હો તો ડાંગનાં આહવા ખાતે આવેલ મહાલ કેમ્પસાઈટ જોવા જજો. ચોક્ક્સ જ મજા આવશે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી આ જગ્યાએ એક વાર જશો ને તો વારંવાર … Read more

મહારાણા પ્રતાપ ઇતિહાસ, જીવનચરિત્ર, જન્મજયંતી, ઇતિહાસ | Maharana Pratap History, Story In Gujarati

આપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા મહારાણા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ. આજે આ આર્ટીકલ્સમાં આ૫ણે મહારાણા પ્રતાપ … Read more

ટપાલી વિશે નિબંધ | Essay On Postman In Gujarati

ટપાલી વિશે નિબંંધ- આ વિષય આજના આધુનિક યુગમાં તમને કદાચ એટલો મહત્વપુર્ણ નહી લાગતો હોય પરંતુ એક જમાનો હતો કે ટપાલી એ ગામમાં સૌનો લાડકો એટલે કે વ્હાલો માણસ હતો. જયારે મોબાઇલ અને ઇન્ટરનેટનો જમાન ન હતો ત્યારે ટપાલી એ સંદેશા વ્યવહારનું મહત્વપુર્ણ પાસુ ગણાતો હતો. તો ચાલો આજે આપણે અહી ટપાલી વિશે નિબંધ ( … Read more

ઝાડ વિશે નિબંધ, માહિતી | Tree Essay In Gujarati

ઝાડ વિશે નિબંધ- ઝાડ (વૃક્ષો)આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આપણને ઓક્સિજન, ખોરાક, આશ્રય, દવા અને બીજી ઘણી વસ્તુઓ આપે છે. વૃક્ષો સુંદર પણ છે અને આપણા પર્યાવરણને હરિયાળું અને સ્વચ્છ બનાવે છે. ઝાડ (વૃક્ષો) ને વધવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને હવાની જરૂર હોય છે. તેઓ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પ્રકાશસંશ્લેષણ … Read more

error: