Garvi Gujarat Essay In Gujarati | જય જય ગરવી ગુજરાત નિબંધ

જય જય ગરવી ગુજરાત! દીપે અરુણું પ્રભાત આ પંકતિ યાદ કરતાંની સાથે જ આ૫ણને ગુજરાતના પ્રખર સુધારાવાદી અને નીડર કવિ નર્મદની યાદ આવી જાય છે. પહેલી મે એટલે ગુજરાતનો સ્થા૫ના દિન. જેને  ‘ગુજરાત ગૌરવ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ૫ણે કોરોના મહામારના કારણે આ દિવસે ભવ્ય રીતે ન ઉજવી શકયા. ૫રંતુ આ૫ણે સૌ … Read more

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ | Internet essay in Gujarati)

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ: હવા, પાણી ખોરાક અને પોષાકની સાથે મોબાઇલ અને ઇન્ટરનેટ ૫ણ જાણે જીવન જરૂરી વસ્તુઓનો અહમ ભાગ બની ગયુ છે. આજે દરેક વ્યકિત પાસે એનરોઇડ મોબાઇલ જોવા મળે છે. માટે પ્રવર્તમાન સમયમાં શિક્ષણમાં ૫ણ ઇન્ટરનેટ આઘારિત ટેકનોલોજીનો ઉ૫યોગ વઘી ગયો છે. તો ચાલો આજે આ૫ણે ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ લેખન સ્વરૂપે જોઇએ. … Read more

કોણ છે બ્રિટનના પીએમ ઋષિ સુનક જાણો તેમનો જીવન પરિચય (Rishi Sunak Biography In Gujarati)

ઋષિ સુનકનો જીવન પરિચય ( ઋષિ સુનક કોણ છે, જીવનપરિચય, માતા-પિતા, પત્ની, બાળકો, જન્મ તારીખ, ઉંમર, જાતિ, ધર્મ, નાગરીતા, નેટવર્થ, શિક્ષણ) Rishi Sunak Biography Gujarati(caste religion, wife, net worth, age, height, family, family, wife, date of birth, education, political career, profession) ઋષિ સુનક બ્રિટિશ રાજકારણી છે અને 25 ઓક્ટોબર, 2025 થી યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન છે. … Read more

બિપિન ચંદ્ર પાલ | Bipin chandra Pal Biography In Gujarati

ભારતીય સ્વતંત્રતા ચળવળને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ-બાલ-પાલની ત્રિપુટીમાં બિપિન ચંદ્ર પાલ ૫ણ એક હતા. તેઓ રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા ૫ણ હતા. તદઉ૫રાંત તેમને ક્રાંતિકારી વિચારોના પિતા પણ માનવામાં આવતા હતા. તો ચાલો આવા મહાન ક્રાંતિકારી બિપિન ચંદ્ર પાલ વિશે વિગતે માહિતી મેળવીએ. બિપિન ચંદ્ર પાલનો જીવન૫રિચય પુરુ નામ :- બિપિન … Read more

Swami Vivekananda Biography – Early Life, Education, Works, Teachings And Famous Quotes

Hindu spiritual leader and reformer in India who attempted to combine Indian spirituality with Western material progress, maintaining that the two supplemented and complemented one another. His Absolute was a person’s own higher self; to labour for the benefit of humanity was the noblest endeavour. Yes, I am talking about Swami Vivekananda. swami vivekananda profile … Read more

બાળદિન 2025 | જવાહરલાલ નહેરુ જયંતિ | બાળદિવસ નિબંધ

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલાહાબાદ ખાતે થયો હતો. તેમને બાળકો અતિ પ્રિય હોવાથી તેમનો જન્મદિન ‘બાળદિન’ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરૂ ઈંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયા હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા. કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો … Read more

બજેટ એટલે શું? જાણો વિશે કેટલીક રસપ્રદ વાતો

બજેટ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે પરંંતુ બજેટ એટલે શું? તે કેવી રીતે બને છે? કેટલા પ્રકારના બજેટ હોય છે તેના વિશે જાણો છો ? સામાન્ય બજેટ અથવા કેન્દ્રીય બજેટ એ સરકારના ખર્ચ અને કમાણીનો હિસાબ છે. જેમ તમે દર મહિને તમારા ઘરનું બજેટ બનાવો છો, ત્યારે આવક કેટલી થશે, કેટલા પૈસા ખર્ચાશે અને અંતે કેટલી … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman jayanti

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

Swami Vivekananda Essay In Gujarati | સ્વામી વિવેકાનંદ નિબંધ

swami vivekananda essay in gujarati :- એક દિવસ ટ્રેનનાં ડબ્બામાં એક યુવાનની મોઘી ઘડિયાળ જોઇને ત્યાં બેસેલ યુવતીઓની નજર બગડી અને એ યુવાન પાસે આવીને બેસી ગઈ.અને કહેવા લાગી “આ હાથની ઘડિયાળ અમને આપી દે નહીતો અમે બુમો પાડીને બધાને કહીશું કે અમને ટ્રેનમાં એકલા જોઇને આ યુવાન અમને હેરાન કરે છે એને પછી લોકો … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman Jayanti in Gujarati

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

error: