ગોપાલ કૃષ્ણ ગોખલે પુણ્યતિથિ | Gopal Krishna Gokhale in Gujarati

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા. આપણો દેશ ભારત લગભગ 200 વર્ષ સુધી ગુલામીની ઝઝીરોમાં જકડાયેલો હતો. અસંખ્ય વિર શહીદોના બલિદાન પછી આપણા દેશને આઝાદી મળી છે. આ સ્વતંત્રતા મેળવવામાં ઘણા બધા લોકો સામેલ છે, જેમને આપણે ઓળખતા … Read more

પ્રમુખ સ્વામી મહારાજ| Pramukh Swami Maharaj In Gujarati

પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવા મહાન મહાત્મા કે જેમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંંસ્કૃતિને વૈૈૈૈૈશ્વિક ફલક પર પહોચાડવામાં આખુ જીવન ખર્ચી કાઢયુ. બીજાના ભલામાં જ આપણું ભલુ છે- આ તેમનો જીવનમંત્ર હતો. એક શાંત, વિનમ્ર, સરળ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. 15 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2022 સુધી આ સિધ્ધ પુરૂષ પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીની … Read more

આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ | azadi ka amrut mahotsav essay in gujarati

આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ:- વર્ષે 2025માં ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે, પરંતુ હાલમાં ભારતમાં યુવા પેઢી આઝાદીની લડતને સંપુર્ણ રીતે જાણતા નથી. આજના વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણ થકી સ્વતંત્રતા વિશે થોડુ ઘણુ જાણે છે ૫રંતુ ભારતને અઝાદી અપાવવાની સફર, મહાત્મા ગાંઘી, સરદાર ૫ટેલ, વીર ભગતસિંહ, જવાહલાલ નહેરૂ વિગેરે … Read more

રાજગુરુ (Rajguru) | શિવરામ હરી રાજગુરુ

આજે એવા મહાન ક્રાંતિકારી વિશે માહિતી મેળવીશુુ કે જેઓ દેશને આઝાદી અપાવવા માટે ૨૩ વર્ષની ભર યુવાનીમાં ફાંસીના માંચડે ચડી ગયા હતા.  તો ચાલો  શિવરામ હરી રાજગુરુ વિશે વિગતે માહિતી મેળવીએ. રાજગુરુનો જીવન૫રિચય પુરુ નામ :- શિવરામ હરી રાજગુરુ ઉ૫ નામ રઘુનાથ એમ. મહારાષ્ટ્ર જન્મ તારીખ :-  ૨૪ ઓગષ્ટ ૧૯૦૮ જન્મ સ્થળ :- પૂર્ણે મહારાષ્ટ્ર પિતાનું … Read more

આજના વિદ્યાર્થીની સમસ્યાઓ નિબંધ | ajna vidyarthi ni samasya essay in gujarati

આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં દરેક વ્યકિતનું જીવન સમસ્યાઓ અને પડકારોથી ભરેલુ છે, જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ પડકારોનો પ્રકાર બદલાતો જાય છે. આ પડકારો અને સમસ્યાઓની શરૂઆત તો વિધાર્થી જીવનથી જ થઇ જાય છે, તો આજનો વિધાર્થી અનેક સમસ્યાઓથી પીડીત છે, તો ચાલો આજે આપણે આજના વિદ્યાર્થીની સમસ્યાઓ નિબંધ(ajna vidyarthi ni samasya … Read more

Sabarmati Ashram | Location, Sthapna, History, Activities

During the freedom fight of India from the Britishers so many people gave their life for the country. It was not easy to unite a large number of people at the same time. So by the nation leaders few places are decided. Some leaders made their own places. The father of the nation Mahatma Gandhiji … Read more

રવિન્દ્ર જાડેજા નો જીવન પરિચય | Ravindra Jadeja Biography In Gujarati- Age, Wiki, Bio, Family, Career, Net Worth & More

રવિન્દ્ર જાડેજા એક ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે જે રાષ્ટ્રીય ટીમ માટે તમામ ફોર્મેટમાં રમે છે. તે તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કૌશલ્ય તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે જાણીતો છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારી છે, આવું કરનાર એકમાત્ર ભારતીય છે, અને તેણે તેના પ્રદર્શન માટે ઘણા પુરસ્કારો અને ટ્રોફી … Read more

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય | Rabindranath Tagore Biography In Gujarati

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય(જીવનચરિત્ર) (માતા , પિતા, ૫ત્ની, ઉંંમર, જાતી, વ્યવસાય, ઘર્મ, જન્મસ્થળ, શિક્ષણ, તેમની રચનાઓ, પુરુસ્કાર, ઉપાઘિ, મૃત્યુ) (Rabindranath Tagore Biography in Gujarati (family, age, cast, nationality, religion, awards, death date, career, education, wife, poem, books) રવીન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. રવીન્દ્રનાથ ટાગોર વિશે કંઈપણ લખવા … Read more

આંબાપાણી ઈકો ટુરીઝમ | ambapani eco tourism

આંબાપાણી ઈકો ટુરીઝમ:- ગુજરાતના જોવાલાયક કે ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ઘાર્મિક દ્રષ્ટિએ સૌરાષ્ટ અને કુદરતી/નેચરલ દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાતનું નામ પ્રથમ આવે છે. અહી છેલ્લે મહારાષ્ટ્રની બોર્ડર ૫ર સાપુતારાથી ગણતરી કરીએ તો માત્ર ડાંગ અને તાપી જિલ્લાના પ્રવાસન સ્થળો જોવા માટે ૫ણ તમારે બે દિવસ ફાળવવા ૫ડે. જેમાં ડાંગ જિલ્લાના સાપુતારા, મહાલ કેમ્પસાઇટ, ગીરાઘોઘ, ગીરમાળ … Read more

રામકૃષ્ણ પરમહંસનો જીવન પરિચય, જન્મ જયંતિ 2025, નિબંધ | Ramakrishna Paramhans Biography, Jayanti In Gujarati

રામકૃષ્ણ પરમહંસ ભારતના ખૂબ જ પ્રખ્યાત સંતમાંના એક છે. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે તેમને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશન નામની આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. રામકૃષ્ણ પરમહંસનો … Read more

error: