મારી શાળા નિબંધ | my school essay in gujarati

“રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે, જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ? મેં કહ્યું, દફ્તર હવે ખભે નથી એટલું જ ! બાકી લોકો આજેય ભણાવી જાય છે…..” મારી શાળા નિબંધ આજે પણ જ્યારે હું એ રસ્તેથી પસાર થાવ છું, ત્યારે ત્યારે મારા માનસપટ પર એ મારી શાળાની સ્મૃતિઓ તાજી થઈ જાય છે. શાળા … Read more

શિવ શક્તિ પોઈન્ટ શું છે? આ નામ પાછળ વિવાદના કારણો શુ છે જાણો સમગ્ર માહિતી

ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે. જયારે કોઇ વ્યકિત અથવા અવકાયાન અવકાશમાં જે જગ્યાએ જાય છે, કોઈ તે જગ્યાને કોઇ ચોકકસ નામ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. તે જ રીતે ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલે જ્યાં ઉતરાણ કર્યુ તે જગ્યાનું નામકરણ કરવામાં આવ્યુ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટનું … Read more

શરદ પૂર્ણિમા વિશે નિબંધ | શરદ પૂનમની રાત 2025

નોરતાંની રમઝટ હજુ થંભીય નથી અને એક બીજો તહેવાર આ૫ણી સામે આવીને ઉભો રહે છે. તે છે શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાનો તહેવાર આખા ભારતભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમાને માણેકઠારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા વિશે નિબંધ શરદ પૂનમ આસો માસની અજવાળી પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે ચંદ્ર સૌથી … Read more

લાલા લાજપતરાય નું જીવનચરિત્ર | lala lajpat rai in gujarati

લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ ”પંજાબ કેસરી”  (પંજાબના સિંહ) ના નામે ઓળખાતા હતા. કોંગ્રેસના (ગરમ પંથ)જહાલવાદી પંથના પ્રમુખ નેતાઓ લાલ-બાલ અને પાલ હતા (લાલા લાજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિન ચંદ્ર પાલ) લાલા લાજપતરાયે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની નામની સંસ્થાઓની પણ સ્થાપના કરી હતી. લાલા લજપતરાયે ઘણા … Read more

ખુદીરામ બોઝ નું જીવન ચરિત્ર | Khudiram Bose In Gujarati

આ૫ણે આજે જે સ્વતંત્રય જીવન જીવી રહયા છે તે સ્વતંત્રતા કંઇ એટલી સહેલી નથી મળી. આઝાદી મેળવવા માટે લાખો વીર સૈનિકોએ બલિદાનો આપ્યા છે. આઝાદીની લડત માટે કેટલાય વિઘાર્થીઓ ૫ણ અભ્યાસ અને મોજ શોખ કરવાની જગ્યાએ આઝાદીની લડતમાં શહીદ થઇ ગયા. એવા જ એક મહાન ક્રાંતિકારી વિશે આજના લેખમાં આ૫ણે વાત કરવાના છે. ખુદીરામ બોઝ … Read more

વિશ્વ રેડિયો દિવસ ઇતિહાસ, થીમ, ઉદ્દેશ્ય, નિબંધ (World Radio Day History, Theme In Gujarati)

દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આમ તો રેડીયો જુના-પુરાના જમાનાનું સાધન છે તેમ છતાં દુરસંચાર અને મનોરંજન ક્ષેત્રે તેનું મહત્વ આજે પણ કંઇ ધટયુ નથી. હા જોકે ઇન્ટરનેટ અને મોબાઇલની દુનિયાની તેના પર અસર ચોકકસ પડી છે. ચાલો આજે આપણે વિશ્વ રેડીયો દિવસ કેમ ઉજવવામાં આવે છે … Read more

વિશ્વ રંગભૂમિ દિવસ ઇતિહાસ, મહત્વ, થીમલ, નિબંધ | World Theatre Day 2025 In Gujarati

વિશ્વ રંગભૂમિ દિવસ:-નાટક, નૌટંકી, થિયેટર, થિયેટર…!!! તમે જે ઈચ્છો તે કહી શકો છો. તે મનોરંજનનું સૌથી જૂનું માધ્યમ છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો તમે જાણો છો કે આપણે મનોરંજન માટે કેટલા ક્રેઝી છીએ. પરંતુ પહેલા સિનેમા નહોતા, લોકો પાસે મનોરંજન માટે થિયેટરનો વિકલ્પ હતો. આપણા વડવાઓના સમયથી આજ સુધી આ રંગભૂમિએ પોતાનું વર્ચસ્વ … Read more

કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર નો ઇતિહાસ, ફાયદા, માહિતી, નિબંધ

આજનો યુગ એ Information Technology નો યુગ છે. કોમ્પ્યુટર એ માનવી ની મૂળભૂત જરૂરિયાત બનતું જાય છે. ત્યારે એમ કહી શકાય કે આવતી કાલે કોમ્પ્યુટર ઉપયોગ ન જાણનાર વ્યક્તિ અભણ કહેવાશે. ટાઈમ,સ્પેસ ની બચત તથા ચોકસાઇના જમાના માં,કંટાળ્યા થાક્યા વગર સતત કામ કરનાર તથા બધી જ બાબતો યાદ રાખનાર સાધન વગર નવી સદીમાં ચાલે તેમ … Read more

Essay On Dog In gujarati | કુતરા વિશે નિબંધ

કુતરો એ સૌથી પ્રિય પાલતુ પ્રાણી ગણાય છે. કારણકે કુતરોએ વફાદાર પ્રાણી માનવામાં આવે છે. તો ચાલો આજે આ૫ણે કુતરા વિશે નિબંધ(essay on dog in gujarati) કરીએ. કુતરા વિશે નિબંધ ૧૦ વાકયોમાં (10 Line Essay on Dog in gujarati) કુતરો એ માણસનું સૌથી પ્રિય પાલતુ પ્રાણી છે. કુતરો એ ચાર ૫ગ વાળુ જાનવર છે. તેને બે … Read more

દયારામ નું જીવન કવન, ગરબીઓ, કાવ્યો, ભજન તથા અન્ય કૃતિઓ

ગુજરતી સાહિત્યની એક વિરલ વિભૂતિ એવા કવિ દયારામનો જન્મ નર્મદા નદીને કિનારે આવેલા ‘ચાંદોદ’ એટલે કે ‘ચાણોદ’ ખાતે ઈ. સ. 1775માં થયો હતો. (કોઈક સ્થાને એમનાં જન્મનું વર્ષ 1776, 1777 પણ દર્શાવવામાં આવ્યું છે) તેમના પિતાનું  નામ પરભુરામ આણરામ ભટ્ટ અને માતનું નામ મહાલક્ષ્મી હતું. તેમનાં માતા રાજકોટના વતની હતાં. તેઓ સાઠોદરા નાગર કુળમાં જન્મ્યા … Read more

error: