વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | Varsha Ritu nibandh In Gujarati

Varsha ritu nibandh in Gujarati- વર્ષાઋતુ શબ્દ સાંભળતાં જ કદાચ તમારા મનમાં ઝરમર કે મુશળધાર મેહુલાની યાદ આવી ગઇ હશે. ચારબાજુ હરીયાળી ધરતી એ વર્ષાઋતુની આગવી ઓળખ છે. સાવ સુકાઇ ગયેલા જંગલના વૃક્ષો પણ લીલાછમ થઇ પ્રાકૃત્રીક સૌદર્ય છલકાવતા જોવા મળે છે. વર્ષાઋતુ વિશે જેટલુ કહીએ એટલુ ઓછુ પડે પરંતુ આજે અહી આપણે વર્ષાઋતુ વિશે … Read more

Umashankar Joshi Poems, Books, Birth, Age, History, Upnam, Awards, Death, And More

You must have heard of Umashankar Joshi, a renowned poet and writer of Gujarati literature. He is considered one of the greatest poets and writers of the Gandhian era and was the first writer to receive the Jnanpith Award in Gujarati literature. In 1967, Joshi was awarded the Jnanpith Award for his distinguished contribution to … Read more

ઇલાબેન ભટ્ટ | Ilaben Bhatt in Gujarati

ઇલાબેન ભટ્ટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. ઇલાબહેનને અન્યાય સામે લડવાની તાકાત જાણે વારસામાં જ મળી હતી. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા.અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ … Read more

Jay Adhya Shakti lyrics In Gujarati | જય આધ્યા શક્તિ આરતી (PDF Download)

મા દુર્ગા– મા જગદંબાની પૂજા અને સ્તુતિ માટે જય આધ્યા શક્તિ આરતીની રચના કરવામાં આવેલ છે. પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ એક ખૂબ જ પ્રખ્યાત આરતી છે. ગુજરાતમાં જય આદ્ય શક્તિ આરતીને ઘણું ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. આદિ શક્તિ મા જગદંબાની સ્તુતિ કરવા માટે, આ પ્રસિદ્ધ આરતી આદરપૂર્વક ગાઈને માતાની આરતી કરવામાં આવે … Read more

વિજય બારસેનું જીવનચરિત્ર | Vijay Barse Biography In Gujarati

ફૂટબોલ આ દેશમાં સૌથી વધુ પ્રિય અને રમાતી રમત છે. વળી તે ભારત દેશની રાષ્ટ્રીય રમત પણ છે. એક રમત કરતાં પણ વધુ તે એક લાગણી છે જે દેશભરના લાખો લોકોના હૃદયમાં જોડાય છે. અમીરથી લઈને ગરીબ સુધી દરેક આ રમત રમતા જાતિ, રંગ અથવા ધર્મના આધારે કોઈપણ ભેદભાવ વિના તેનો આનંદ માણે છે. એક … Read more

લીમડા વિશે નિબંધ,માહિતી,જાણવા જેવું,ફાયદા, (limda Vishe Nibandh)

લીમડોએ આ૫ સૌનું જાણીતુ નામ છે. તમને બઘા એના વિશે જાણતા જ હશો ૫રંતુ આજે આ૫ણે લીમડા વિશે નિબંધ લેખન કરવાના છીએ. જેમાં આ૫ણે લીમડાના ગુણો, ઉ૫યોગીયા વિશે વિસ્તુત ચર્ચા કરીશુ. તો ચાલો હવે લીમડા વિશે નિબંધ લેખન તરફ આગળ વઘીએ સૌપ્રથમ આ૫ણે નાના વિદ્યાર્થીઓ માટે  લીમડા વિશે 10 વાકયોમાં નિબંધ લેખન કરતા શીખીશુ. ત્યારબાદ … Read more

જન્માષ્ટમી નિબંધ | Janmashtami Essay In Gujarati

janmashtami essay in gujarati :- ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં  જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનથી આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો … Read more

આદિ શંકરાચાર્ય | જગદગુરુ શંકરાચાર્યનું જીવનચરિત્ર,

ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે જગદગુરુ શંકરાચાર્ય. તેમનાં મિત્ર ચીતસુખાચાર્યનાં મત મુજબ શંકરાચાર્યનો જન્મ નંદન સંવત્સર 2593માં વૈશાખ સુદ પાંચમ, રવિવાર, પુનર્વસુ નક્ષત્ર અને ધનુ લગ્નમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યઅંબા હતું. એમનાં દાદાનું નામ વિદ્યાધર હતું. મૂળ નામ: શંકર પ્રખ્યાત નામ: જગદગુરુ શંકરાચાર્ય જન્મ : નંદન સંવત્સર 2593માં … Read more

છત્રપતિ શિવાજી મહારાજ, યુદ્ધ, ઇતિહાસ, નિબંધ, માહિતી | Chhatrapati Shivaji History In Gujarati

શિવાજી ભોંસલે જેમને છત્રપતિ શિવાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય શાસક હતા અને ભોંસલે વંશના સભ્ય હતા. તેમનો19 ફેબ્રુઆરી 1630 અને મૃત્યુ 3 એપ્રિલ 1680નાં રોજનું માનવામાં આવે છે. શિવાજીએ બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી એક એન્ક્લેવ બનાવ્યું જેણે મરાઠા સામ્રાજ્યની ઉત્પત્તિની રચના કરી. ઈ. સ.1674માં તેમને રાયગઢ કિલ્લા ખાતે ઔપચારિક રીતે તેમના … Read more

ફેસબુક એટલે શું | ફેસબુક ની શોધ કોણે કરી

ફેસબુક એટલે શું ? આ સવાલ તમને થોડોક ૫ેચીદો લાગશે. આમ તો વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધી સૌ કોઈ હાલમાં ફેસબુકનાો ઉ૫યોગ કરે છે. ફેસબુકના ઉ૫યોગ વિશે જાણે છે. ૫રંતુ આજે આ૫ણે  ફેસબુક વિશે થોડીક ઉંડાણ પૂર્વકની માહિતી મેળવીએ. ફેસબુક એટલે શું Facebook Inc. એક અમેરિકન ઓનલાઇન સાશિયલ મીડિયા અને સાશીયલ નેટવર્કિંગ ૫ર based કં૫ની છે, … Read more

error: