રવિન્દ્ર જાડેજા નો જીવન પરિચય | Ravindra Jadeja Biography In Gujarati- Age, Wiki, Bio, Family, Career, Net Worth & More

રવિન્દ્ર જાડેજા એક ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે જે રાષ્ટ્રીય ટીમ માટે તમામ ફોર્મેટમાં રમે છે. તે તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કૌશલ્ય તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે જાણીતો છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારી છે, આવું કરનાર એકમાત્ર ભારતીય છે, અને તેણે તેના પ્રદર્શન માટે ઘણા પુરસ્કારો અને ટ્રોફી … Read more

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય | Rabindranath Tagore Biography In Gujarati

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય(જીવનચરિત્ર) (માતા , પિતા, ૫ત્ની, ઉંંમર, જાતી, વ્યવસાય, ઘર્મ, જન્મસ્થળ, શિક્ષણ, તેમની રચનાઓ, પુરુસ્કાર, ઉપાઘિ, મૃત્યુ) (Rabindranath Tagore Biography in Gujarati (family, age, cast, nationality, religion, awards, death date, career, education, wife, poem, books) રવીન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. રવીન્દ્રનાથ ટાગોર વિશે કંઈપણ લખવા … Read more

આંબાપાણી ઈકો ટુરીઝમ | ambapani eco tourism

આંબાપાણી ઈકો ટુરીઝમ:- ગુજરાતના જોવાલાયક કે ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ઘાર્મિક દ્રષ્ટિએ સૌરાષ્ટ અને કુદરતી/નેચરલ દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાતનું નામ પ્રથમ આવે છે. અહી છેલ્લે મહારાષ્ટ્રની બોર્ડર ૫ર સાપુતારાથી ગણતરી કરીએ તો માત્ર ડાંગ અને તાપી જિલ્લાના પ્રવાસન સ્થળો જોવા માટે ૫ણ તમારે બે દિવસ ફાળવવા ૫ડે. જેમાં ડાંગ જિલ્લાના સાપુતારા, મહાલ કેમ્પસાઇટ, ગીરાઘોઘ, ગીરમાળ … Read more

રામકૃષ્ણ પરમહંસનો જીવન પરિચય, જન્મ જયંતિ 2025, નિબંધ | Ramakrishna Paramhans Biography, Jayanti In Gujarati

રામકૃષ્ણ પરમહંસ ભારતના ખૂબ જ પ્રખ્યાત સંતમાંના એક છે. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે તેમને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશન નામની આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. રામકૃષ્ણ પરમહંસનો … Read more

ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka In Gujarati

બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati) પુરુ નામ :- ગિરજાશંકર ભગવાનજી બધેકા ઉ૫નામ મૂછાળી મા, … Read more

કબૂતર વિશે નિબંધ |Pigeon Essay In Gujarati

કબૂતર વિશે નિબંધ (Pigeon Essay in Gujarati) કબૂતર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કારણ કે વિશ્વમાં જ્યારે ટેક્નોલોજીનો એટલો વિકાસ થયો ન હતો ત્યારે કૂબુતર આપણા માટે સંદેશાવ્યવહારનું મુખ્ય સાધન હતા. રાજા રજવાડા વખતે કબૂતરને ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવતા હતા. આવી રીતે ધણા સમય સુધી કબૂતરનો ઉપયોગ એક મેસેજરના … Read more

ગાય વિશે નિબંધ | ગાય વિશે 10 વાક્ય | cow essay in gujarati

આ૫ણે આ બ્લોગ ૫ર અનેક ગુજરાતી નિબંધ પોસ્ટ કર્યા છે. અમને આશા છે કે આ૫નેે અમારા નિબંધ ગમતા હશેે. આજનો આ૫ણો લેખ ઘોરણ ૩ થી ૭ના વિદ્યાર્થીઓ માટેનો છે જેમાં આ૫ણે ગાય વિશે નિબંધ લખવાના છીએ. ગાય વિશે નિબંધ (cow essay in gujarati) ગાય ગાય એક ખુબ જ ઉ૫યોગી પાલતુ પ્રાણી છે. ગાય કાળી, ધોળી, … Read more

Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય તેની પૂરી જાણકારી ગુજરાતીમાં

વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં દરેક માણસ સરળતાથી પૈસા કમાવવા માટેના ઉપાયો શોધતા હોય છે એવા સમયમાં જો ઘરે બેઠા થોડું-ઘણું કામ કરીને સરળતાથી પૈસા કમાઈ શકાય એવો કોઇ ઉપાય  મળી જાય તો એનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે તમારી જાણકારી માટે કહી દઉં કે ઓનલાઈન એવી ઘણી બધી એપ્લિકેશન તમને મળી જશે જેમાં તમે … Read more

પર્યાવરણ બચાવો નિબંધ | Paryavaran Bachao Nibandh Gujarati

પ્રવર્તમાન સમયમાં વધતા જતા પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ જોતાં પર્યાવરણ બચાવો નિબંધ એ એક આવશ્યક વિષય છે જે દરેક બાળકે શીખવો અને સમજવો જોઈએ. પર્યાવરણને બચાવો નિબંધ લખવાથી તેમને માતૃ પ્રકૃતિના મૂલ્યો અને મહત્વને સમજવામાં મદદ મળે છે. આપણો ગ્રહ આબોહવા કટોકટીનો સામનો કરી રહ્યો છે, અને આપણે પહેલાથી જ પરિણામોનો સામનો કરી રહ્યા … Read more

ગાયત્રી ચાલીસા | gayatri chalisa gujarati pdf

ગાયત્રી ચાલીસાએ ગાયત્રી માતાની આરાધના માટેનું ખૂબ જ સુંદર માધ્યમ છે. આ મંત્રમાં ચાલીસ શ્લોકોનો સમૂહ છે. જેના દ્વારા ભક્તો માતા ગાયત્રીની પૂજા કરે છે. ગાયત્રી માતા હંમેશા પોતાના ભક્તો પર કૃપા રાખે છે. તેમની કૃપાથી માણસ હંમેશા સુખી જીવન જીવે છે. હિંદુ ધર્મમાં ગાયત્રી માતાને વેદમાતા કહેવામાં આવે છે, એટલે કે તમામ વેદ તેમની … Read more

error: