પર્યાવરણ એટલે શું | પર્યાવરણ નું મહત્વ નિબંધ | પર્યાવરણ સ્લોગન-સુત્રો

પર્યાવરણ એટલે શું  પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે આપણી આસપાસ છે, … Read more

ગામા પહેલવાન નું જીવન કવન | Gama Pehalwan Biography in Gujarati

ભારત દેશની ભૂમિ એ માત્ર સાધુ સંતોની જ ભૂમિ નથી, પણ અહીં અનેક વૈજ્ઞાનિકો, રમતવીરો પણ થઈ ગયા છે. અહીં ચર્ચા કરવા જઈ રહી છું એક એવા પહેલવાનની કે જે દેશની આઝાદી પહેલાં જ દેશ માટે કુસ્તી લડ્યા છે અને ક્યારેય એક પણ મેચ હાર્યા નથી. ભાગલા પડ્યા બાદ તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. આ … Read more

પરશુરામ જયંતી, પરશુરામ વિશે માહિતી, ઇતિહાસ, જીવનચરિત્ર | Parshuram History in Gujarati

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः | कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः || ભાગ્યેજ કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. શા માટે, એની પાછળ એક ઘણી લાંબી કથા જોડાયેલી છે. તેમનાં જન્મને લઈને ત્રણથી ચાર અલગ … Read more

ગાંધીજી વિશે માહિતી,નિબંધ, પ્રેરક પ્રસંગો | Gandhiji Vishe Gujarati Ma

ભારતની આઝાદીનાં લડવૈયા તરીકે સૌથી મોખરે જેનું નામ લેવાય છે તે છે ભારતનાં લોકલાડીલા ગાંધી બાપુ. આમ તો નાના બાળકથી માંંડીને સૌ કોઇ ગાંધીજી વિશે માહિતી (Gandhiji vishe gujarati ma) ઘરાવે છે ૫રંતુ  થોડા દિવસો પછી જ્યારે એમની જન્મજયંતિ આવી રહી છે ત્યારે એમને શ્રદ્ધાંજલિરૂપે ગાંધીજી વિશે થોડું  જાણીએ. વિશ્વ અહિંસા દિવસ (International Day of … Read more

પદમડુંગરી ઇકો ટુરિઝમ

પદમડુંગરી ઇકો ટુરિઝમ એ વ્યારા શહેરથી લગભગ 30 કિમી અને ઉનાઈ ગામથી 8 કિમીના અંતરે આવેલી કેમ્પસાઇટ છે. તે અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. જ્યારે તમે પદમડુંગરીની મુલાકાત લો છો ત્યારે ટ્રેક્સ, પગદંડી, ટેકરીઓ ઉપર અને નીચે તરફ વળવું, સૂર્યાસ્ત પ્રવૃત્તિ, અવલોકન ટાવર, આરામદાયક વૂડલેન્ડ્સ અને ઔષધીય ગ્રુવ્સ સૂચિત આકર્ષણો છે. મનોહર … Read more

ગાંધીજીના વિચારો નિબંધ | gandhiji na vicharo in gujarati

ગાંધીજીના વિચારો-મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ છે જે બાળકથી માંડીને વૃઘ્ઘ સૌ ભારતીય વાસીઓના હૈયે વસેલુ છે. અરે માત્ર ભારતીય જ નહીં, વિશ્વના દરેક દેશોના લોકો ૫ણ આ નામથી સુ૫રિચિત છે. મહાત્મા ગાંધીજી સત્ય અને અહિસાના પૂજારી હતા. અને તમેણે જીવનભર આ બંને સિઘ્ઘાંતોનું પાલન કર્યુ હતુ. આજે ગાંધીજીના વિચારો નિબંધ સ્વરૂપે લખવાનો નાનકડો … Read more

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025, થીમ, ભાષણ, નિબંધ | વિશ્વ મહિલા દિવસ નિબંધ (women’s day Nibandh in Gujarati)

દર વર્ષે ૮મી માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, તેના પાછળનો ઇતિહાસ, મહત્વ વિશે આપણે આજના લેખમાં માહિતી મેળવીશુ. આ લેખ ખાસ કરીને વિધાર્થી મિત્રોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે નિબંધ (women’s day Nibandh in Gujarati) લેખન માટે પણ ઉપયોગી થશે. આંતરરાષ્ટ્રીય મહિલા … Read more

પક્ષીઓ ના નામ (Birds Name In Gujarati)

સમગ્ર વિશ્વમાં અલગ-અલગ જાતના લાખો પક્ષીઓ જોવા મળે છે. આજના લેખમાં આપણે પક્ષીઓ ના નામ ( ગુજરાતી, (Birds Name in Gujarati) હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત પક્ષીઓ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ. અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શૈક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો … Read more

ગણેશ ઘોષ નો જીવન૫રિચય | ganesh ghosh biography in gujarati

આપણાં દેશમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા છે, જેમણે દેશની આઝાદીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવા જ એક ક્રાંતિકારી એવા શ્રી ગણેશ ઘોષને આજે આપણે જાણીએ. ગણેશ ઘોષ નું જીવનચરિત્ર નામ શ્રી ગણેશ ઘોષ જન્મ તારીખ 22 જૂન, 1900 જન્મ સ્થળ જૂનાં બંગાળના જૈસોર જીલ્લામાં (હાલ બાંગલાદેશ) પિતાજીનું નામ બિપીનબિહારી ઘોષ ૫ક્ષ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી વ્યવસાય … Read more

અશ્વગંધા ના ફાયદા | ashwagandha na fayda

અશ્વગંધા ના ફાયદા:-જો તમે ભારતમાં રહો છો તો તમે અશ્વગંધા નામની વનસ્પતિ વિશે સાંભળ્યું જ હશે. આ ઔષધિનો ઉપયોગ અનેક પ્રકારના રોગોના ઈલાજ માટે થાય છે. તમને વિશ્વાસ નહિ થાય, પરંતુ અશ્વગંધાના ઘણા ફાયદાઓ વિશે આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિમાં ૫ણ વિગતવાર જણાવવામાં આવ્યુ છે. આ જડીબુટ્ટી માનવ શરીરને ઘણી રીતે ફાયદાકારક છે. અશ્વગંધા, જેને … Read more

error: