ઇસરોએ પીએસએલવી સી-49 દ્વારા EOS-01 સહિત 10 ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુુુ.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ 07 નવેમ્બર 2020 ના રોજ ઇતિહાસ રચયો. ઇસરોએ તેના પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી 49 દ્વારા EOS-01 સહિત 10 ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ. ઇસરોએ 07 નવેમ્બર 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યે પીએસએલવી-સી 49 દ્વારા 10 ઉપગ્રહો લોંચ કર્યા. આ લોકાર્પણ શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના … Read more

કમ્પ્યુટર વાયરસનો ઇતિહાસ અને તેનાની બચવાના ઉ૫ાયો | Computer Virus Mahiti In Gujarati

કમ્પ્યુટર વાયરસનો ઇતિહાસ:-એક દાયકા પહેલા લોકો કોમ્પ્યુટર જાણતા પણ ન હતા. પરંતુ બદલાતા સમયની સાથે કોમ્પ્યુટરનો એટલો બધો ઉપયોગ થયો છે કે આજનો યુગ કોમ્પ્યુટરનો યુગ કહેવાય છે. આજના સમયમાં કોમ્પ્યુટર વ્યક્તિના હાથ કે જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. જે રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે કોમ્પ્યુટરમાં પણ સમસ્યાઓ વધી રહી છે. … Read more

વિશ્વ આદિવાસી દિવસ 2025| Vishwa Adivasi Diwas 2025

વિશ્વ આદિવાસી દિવસ:- આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં  આદિવાસી  તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ (Vishwa Adivasi Diwas in Gujarti) આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને … Read more

વિરાટ કોહલી નું જીવનચરિત્ર | Virat kohli Biography In Gujarati

વિરાટ કોહલી આ નામથી ભાગ્યે જ ૫રીચિત નહી હોય. વિરાટ કોહલીનો સમાવશે વિશ્વના મહાન ક્રિકેટરની યાદીમાં થાય છે. તે જમણોડી બેસ્ટટમેન તથા ઓલરાઉન્ડર છે. હાલમાં, તે 2003 થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન હોવા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. વિરાટ કોહલીને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, આ જોઈને તેના … Read more

ચંદ્રયાન ૩ વિશે નિબંધ, માહિતી | Chandrayaan-3 Essay In Gujarati

જ્યારે હું નાનો હતો, ત્યારે મારા માતૃશ્રી હંમેશા મને લોરી સંભળાવતા. મને હજુ પણ તેમની એક લોરી યાદ છે- ‘ચંદા મામા દૂર કે, પુયે પકાએ બુર કે. આપ ખાયે થાલી મેં, મુન્ને કો દે પ્યાલી મેં.’ આ લોરી સાંભળીને મને એક જ પ્રશ્ન થતો કે જો આપણે ચંદા મામાના ઘરે જઈને રહીએ તો ત્યાં કેવું … Read more

મહાકવિ કાલિદાસ નો જીવન પરિચય, ઇતિહાસ, કૃતિઓ | Mahakavi Kalidas In Gujarati

મહાકવિ કાલિદાસ એક મહાન કવિ અને નાટ્યકાર તો હતા જ પરંતુ તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા.કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માંના એક રત્ન હતા. તેમનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ કવિઓમાં થાય છે. તેથી જ તેમને તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે ભારતની પૌરાણિક કથા અને … Read more

બિલાડી વિશે નિબંધ | Cat Essay In Gujarati

બિલાડીએ આપણા સૌથી વધુ પ્રિય પશુઓમાંથી એક છે. અને તે બાળકોને સૌથી વધારે ગમે છે. મે એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે, આ ગીત તો તમે સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે બિલાડી આળસુ પ્રાણી છે પરંતુ જરૂર પડ્યે તે સૌથી વધુ એક્ટીવ પણ હોય છે. તે પોતાના શિકારને ચપળતાથી પકડી લે છે. … Read more

મહર્ષિ વિશ્વામિત્ર | Vishwamitra Story In Gujarati

મહર્ષિ વિશ્વામિત્ર (સંસ્કૃત: विश्वामित्र, viśvā-mitra) એ પ્રાચીન ભારતના સૌથી પૂજનીય ઋષિઓમાંના એક છે. એક નજીકના દૈવી વ્યક્તિ, તેમને ગાયત્રી મંત્ર સહિત ઋગ્વેદના મોટાભાગના મંડલા 3 ના લેખક તરીકે પણ શ્રેય આપવામાં આવે છે. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે પ્રાચીનકાળથી માત્ર 24 ઋષિઓ જ ગાયત્રી મંત્રનો સંપૂર્ણ અર્થ સમજી શક્યા છે અને આ રીતે તેઓ ગાયત્રી … Read more

મલાવ તળાવ, ઇતિહાસ, માહિતી | Malav Talav History In Gujarati

ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે. આ મલાવ તળાવનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ કરાવ્યુ હતુ. આ કહેવત જેના પરથી પડી છે તે ધોળકાના મલાવ તળાવના ઇતિહાસ વિશે આજે આપણે આ આર્ટીકલ્સમાં વિગતવાર માહિતી મેળવીશુ. મલાવ તળાવ વિશે માહિતીઃ- સ્થળનું નામ – મલાવ તળાવ ક્યાં આવેલું છે ? અમદાવાદ જિલ્લાના … Read more

વાલ્મિકી ઋષિ | રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિનું જીવનચરિત્ર

મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, વાલ્મિકી ઋષિ, એક હિંદુ ઋષિ હતા, જે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને ‘હિંદુ’ શ્લોકના મૂળ નિર્માતા ‘આદિકવિ’ તરીકે ઓળખવામાં આવે છે. એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત, પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે. મહર્ષિ વાલ્મીકિનું જીવનચરિત્ર મુળ નામ રત્નાકર પ્રચલિત નામ મહર્ષિ વાલ્મીકિ પિતાનું … Read more

error: