વિશ્વ આદિવાસી દિવસ 2025| Vishwa Adivasi Diwas 2025

વિશ્વ આદિવાસી દિવસ:- આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં  આદિવાસી  તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ (Vishwa Adivasi Diwas in Gujarti) આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને … Read more

ચંદ્રયાન ૩ વિશે નિબંધ, માહિતી | Chandrayaan-3 Essay In Gujarati

જ્યારે હું નાનો હતો, ત્યારે મારા માતૃશ્રી હંમેશા મને લોરી સંભળાવતા. મને હજુ પણ તેમની એક લોરી યાદ છે- ‘ચંદા મામા દૂર કે, પુયે પકાએ બુર કે. આપ ખાયે થાલી મેં, મુન્ને કો દે પ્યાલી મેં.’ આ લોરી સાંભળીને મને એક જ પ્રશ્ન થતો કે જો આપણે ચંદા મામાના ઘરે જઈને રહીએ તો ત્યાં કેવું … Read more

મહાકવિ કાલિદાસ નો જીવન પરિચય, ઇતિહાસ, કૃતિઓ | Mahakavi Kalidas In Gujarati

મહાકવિ કાલિદાસ એક મહાન કવિ અને નાટ્યકાર તો હતા જ પરંતુ તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા.કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માંના એક રત્ન હતા. તેમનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ કવિઓમાં થાય છે. તેથી જ તેમને તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે ભારતની પૌરાણિક કથા અને … Read more

વાલ્મિકી ઋષિ | રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિનું જીવનચરિત્ર

મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, વાલ્મિકી ઋષિ, એક હિંદુ ઋષિ હતા, જે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને ‘હિંદુ’ શ્લોકના મૂળ નિર્માતા ‘આદિકવિ’ તરીકે ઓળખવામાં આવે છે. એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત, પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે. મહર્ષિ વાલ્મીકિનું જીવનચરિત્ર મુળ નામ રત્નાકર પ્રચલિત નામ મહર્ષિ વાલ્મીકિ પિતાનું … Read more

Dr. A. P. J. Abdul Kalam biography | Early Life, Achievements, History, Books, Thoughts …

The great scientist who has dedicated his entire life for the students as well as for the country, Dr. A. P. J. Why do you forget Abdul Kalam? He remained among the students till the last moment of his life. According to his wish, his birthday is known all over the world as ‘International Students … Read more

જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ | Jivan Ma Shist Nu Mahatva Essay In Gujarati

શિસ્ત શબ્દ વિદ્યાર્થી કાળથી વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે. ‘શિસ્ત’  શબ્દનો અર્થ  નિયમબદ્ધ રીતે વર્તણૂક કરવું એવો થાય છે. નાનપણથી શાળાઓમાં શીખવવામાં આવે છે કે શિસ્તનું પાલન કરવું જોઈએ જેમાં અલગ અલગ ઘણી વસ્તુઓ શીખવા મળે છે. જેમ કે શાળાઓમાં શિસ્તનું પાલન કઈ રીતે કરવું તેમાં શીખવાડવામાં આવે છે કે, શિક્ષકોને માન આપવું, હંમેશા સત્ય … Read more

ઉનાળાની બપોર | ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ

આજનો આ૫ણો વિષય છે ઉનાળાની બપોર વિશે ગુજરાતી નિબંધ લેખનનો. કેટલાકને ઉનાળાનો બપોર નામ સાંભળતાની સાથે જ ૫રસેવો છુટી ગયો હશે, ખરૂને! હા, તો ચાલો આ૫ણો નિબંઘ શરૂ કરીએ. આ લેખ તમને ઉનાળાનો બપોર (unada ni bapor gujarati nibandh), ગ્રીષ્મનો મઘ્યાહન, વૈશાખી વાયરા વાયા, બળબળતા જામ્યા બપોર,  ગ્રીષ્મની બપોર, ઉનાળાની મજા અને સજા આ પૈકી કોઇ ૫ણ વિષય … Read more

વ્યસન મુક્તિ (નશાબંધી) નિબંધ | Vyasan Gukti Essay In Gujarati

vyasan mukti essay in gujarati: આ૫ણી એક જુની ૫ુુુુુરાણી કહેવત – નશો નોતરે નાશ આજે ૫ણ એટલી જ પ્રચલિત છે. આ૫ણે સૌ વ્યસનથી થતુ નુુુુુકસાન ચોકકસ૫ણે જાણીએ જ છીએ તેમ છતાં દિન પ્રતિદિન વ્યસનની ઝાળ સ૫ડાતા લોકોની સંખ્યા ઘટવાની જગ્યાએ વઘતી જ જાય છે. આ માટે સરકારશ્રીએ ૫ણ વ્યસન મુક્તિ (નશાબંધી) અભિયાન ચલાવવાની જરૂરીયાત ઉભી … Read more

ભારતનો ગણતંત્ર દિવસ | republic day in gujarati

ભારતનો ગણતંત્ર દિવસ એ રાષ્ટ્રીય ૫ર્વ છે. તે વર્ષ ૨૬મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારત સરકાર અધિનિયમ 1935 ને હટાવી ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. જેની યાદ સ્વરૂપે આ૫ણે દર વર્ષે ભારતનો ગણતંત્ર દિવસ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ. તો ચાલો આજે આ૫ણે ભારતનો ગણતંત્ર દિવસ વિશે … Read more

વૃક્ષની શીતળતા નિબંધ |Tree Essay In Gujarati

Tree essay in gujarati: વૃક્ષો આ૫ણા સૌથી શ્રેષ્ઠ મિત્રો ગણાય છે. તે આ૫ણી ૫ાસે કોઇ ૫ણ પ્રકારની આશા કે અ૫ેેેેક્ષા રાખતા નથી. તે વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઇ શોષી લે છે અને માનવ જીવન જીવવા જરૂરી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પૂરો પાડે છે. આવા તો અસંખ્ય લાભો છે જે લખવા ૫ણ અસંંભવ છે. તો ચાલો આજે આ૫ણે અહી … Read more

error: