રાણકી વાવ | ઇતિહાસ, પ્રકાર, માહિતી | Rani Ki Vav History In Gujarati

ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક રાણકી વાવનો ઇતિહાસ, પ્રકાર, કોણે બંધાવી હતી, ક્યાં આવેલી છે, કેટલા માળની છે તેની કલા કોતરણી વિગેરે વિશે વિસ્તૃત માહિતી આ૫ણે આ લેખમાં મેળવીશુ. રાણકી વાવ અથવા રાણી કી વાવ(રાણીની વાવ) આ૫ણા જ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં મૂખ્ય મથક ૫ાટણ શહેરમાં આવેલી છે. આ એક એવી ઐતિહાસિક વાવ છે … Read more

સરોજિની નાયડુ જીવન પરિચય, કવિતા, નિબંધ | Sarojini Naidu In Gujarati

સરોજિની નાયડુ એક મહાન કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. સરોજિનીજી એવા પ્રથમ મહિલા હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બન્યા હતા. સરોજિનીજી ખાસ કરીને બાળકો પર કવિતા લખતા હતા, તેમની દરેક કવિતામાં વાંચતા એવું લાગતું હતું કે તેમની અંદર રહેલું બાળક હદય હજુ જીવંત છે. આ જ કારણ છે કે સરોજિની … Read more

રઘુવીર ચૌધરીનો જીવનપરિચય, નિબંધ, કૃતિઓ, નવલકથા, કવિતા, એકાંકી તથા અન્ય

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક એવા લોકપ્રિય લેખક શ્રી રઘુવીર ચૌધરીનો જન્મ 5 ફેબ્રુઆરી 1938નાં રોજ મહેસાણાના બાપુપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ દલસિંહ હતુ. તથા માતાનું નામ જીવીબેન હતુ. રઘુવીર ચૌધરીની કુશળતા નવલકથા લખવામાં વિશેષ હતી. તેઓ નવલકથા લખવામાં એટલા કુશળ હતા કે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ વિષયો પર એમની … Read more

સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર | બાળપણ | વિચારો | quotes

ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ ૫ટેલને આ૫ણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે  બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું તેમાં સફળતા બાદ બારડોલીની મહિલાઓએ તેમને સરદાર નું બિરુદ આપ્યું હતું. આઝાદી પછી આ૫ણો દેશ નાના રજવાડાઓમાં વહેચાયેલો હતો. આ તમામ દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેથી જ તેમણે … Read more

સરદારસિંહ રાણા | Sardar Singh Rana In Gujarati

ચાલો, આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સરદારસિંહ રાણાનું જીવનચરિત્ર (Sardar Singh Rana in Gujarati) નામ સરદારસિંહ રાણા જન્મ તારીખ 11 એપ્રિલ 1870 જન્મ સ્થળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું કંથારિયા ગામ શિક્ષણ બેરીસ્ટર વ્યવસાય (કાર્ય) ક્રાંતિકારી, વકીલ, ૫ત્રકાર, લેખક ઘર્મ હિન્દુ … Read more

ગીતા જયંતિનું મહત્વ | Geeta Jayanti 2025

માગસર મહિનાની અંઘારી એટલે કે શુક્લ પક્ષની અગિયારશના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર હિન્દૂ ઘર્મમાં ખાસ મહત્વ ઘરાવે છે. વિશ્વમાં કયાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ફક્ત શ્રીમદ્ ભગવદ ગીતા એક એવુ પુસ્તક છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક શ્રીમદ ભગવત ગીતાના … Read more

યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ | yudh Nahi Pan Buddh Gujarati Nibandh

” યુદ્ધના પરિણામમાં વ્યક્તિ ક્યારેય જીતતો નથી, ફક્ત “વિનાશ” જ જીતે છે…..” યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ આજના આ સમયમાં માનવજાતે વિકાસના નામે એટલી તો આંધળી દોટ મૂકી છે, કે જે હતું, તેને પણ ખોઇ ચૂક્યો છે. આપણે સૌએ એક વાતનો વિચાર કરવા જેવો છે કે શું આપણને ઋષિ-મુનિઓએ આ સૃષ્ટિ જે પરિસ્થિતિમાં આપી હતી, … Read more

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ | National Science Day Essay In Gujarati

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) કયારે ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે તે પાછળનો ઇતિહાસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે નિબંઘ, ભાષણ અથવા અહેવાલ લેખન વિગેરે મુદ્દાઓ બાબતે આજે આ૫ણે વિગતવાર માહિતી મેળવીશુ. વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક અવનવી શોધ કરીને માનવ જીવનને વઘુ સરળ બનાવ્યું છે. આજે, વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનલોજીની શોધ કરી … Read more

મોસમનો પહેલો વરસાદ | ચોમાસુ નિબંધ

થોડાક સમય ૫હેલાં જ મેઘરાજાની પધરામણી થઇ અને આ ચોમાસાની મોસમનો પહેલો વરસાદ ઘરા ૫ર ૫ડયો. હજુ તો એ વાતને થોડાક દિવસો થયા છે એટલામાં તો વૃક્ષો અને વનોમાં નવો પ્રાણ ફુટી નિકળ્યો હોય એમ લીલાછમ બની ગયા છે. ત્યારે ચાલો આજે આ૫ણે ૫ણ ચોમાસાની મોસમનો પહેલો વરસાદ કે ચોમાસુ નિબંધ લેખન કરીએ. મોસમનો પહેલો … Read more

નાતાલ વિશે નિબંધ | Christmas Essay In Gujarati | Natal Essay In Gujarati

નાતાલ એક ખ્રિસ્તી નો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરૂ મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરૂ મહત્વ રહેલું છે આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા  ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે. તો ચાલો આજે … Read more

error: