દાદાભાઈ નવરોજી નિબંધ, જીવનચરિત્ર | Dadabhai Naoroji in Gujarati

દાદાભાઈ નવરોજી એક અગ્રણી ભારતીય રાજકારણી, વેપારી, વિદ્વાન અને લેખક હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપકોમાંના એક હતા, જે ભારતની સૌથી જૂની અને સૌથી મોટી રાજકીય પાર્ટી છે. 1892 થી 1895 દરમિયાન લિબરલ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ સંસદમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ ભારતીય પણ હતા. તેઓ “ભારતના ગ્રાન્ડ … Read more

કલ્પના ચાવલા વિશે માહિતી ગુજરાતી, નિબંધ | Kalpana chawla information in Gujarati

અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો, તેના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નું નામ સંજ્યોતિ હતુ. કલ્પના ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાની હતી.કલ્પના ચાવલાની બહેનોનું નામ સુનિતા અને દીપા છે જ્યારે તેના ભાઇનું નામ સંજય છે. તે નાના૫ણથી જ ખુબ જ ચંચળ સ્વભાવની હતી. આમ ઘરમાં … Read more

દલપતરામનું જીવન કવન, કાવ્યો, નાટક, તથા અન્ય કૃતિઓ | Dalpatram In Gujarati

ગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. જાણીતા કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક ‘ત્રિવેદી.’ પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક ‘કવિ’ થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી … Read more

મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ

મહાવીર સ્વામીજી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. મને જૈન ધર્મના વાસ્તવીક સંસ્થાપક પણ માનવામાં આવે છે.જૈન સાહિત્ય અનુસાર, જૈન ધર્મ આર્યોના વૈદિક ધર્મ કરતાં જૂનો છે. જૈન ધર્મના વિદ્વાન ઋષિઓને ‘તીર્થકર’ કહેવામાં આવતા હતા. એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામી પહેલા 23 જૈન તીર્થંકરો થઇ ગયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. … Read more

મહારાણા પ્રતાપ ઇતિહાસ, જીવનચરિત્ર, જન્મજયંતી, ઇતિહાસ | Maharana Pratap History, Story In Gujarati

આપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા મહારાણા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ. આજે આ આર્ટીકલ્સમાં આ૫ણે મહારાણા પ્રતાપ … Read more

જ્યોતિબા ફૂલે | Jyotiba Phule in Gujarati

મિત્રો, આપણાં દેશના મહાનુભાવોનો આજની પેઢી સાથે પરિચયનાં ભાગરૂપે આજે આ૫ણે એક સમાજ સુધારક, લેખક, સંપાદક અને વિચારક જ્યોતિબા ફૂલે વિશેની માહિતી મેળવીશું. જ્યોતિબા ફૂલેનું જીવનચરિત્ર:- નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે જન્મ તારીખ 11 એપ્રિલ 1827 જન્મ સ્થળ મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં પિતાજીનું નામ ગોવિંદરાય ફૂલે માતા નું નામ ચીમનાબાઈ ૫ત્નીનું નામ સાવિત્રીબાઈ ફૂલે વ્યવસાય ક્રાંતિકારી, … Read more

ઉમાશંકર જોશી નું જીવન કવન | Umashankar Joshi in Gujarati

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશીનું નામ તો આપ સૌએ સાંભળ્યુ જ હશે. તેમનો સમાવરે ગાંધી યુગના સર્વે શ્રેષ્ઠ કવિ અને લેખક તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર સાહિત્યકારમાં થાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે ઇ.સ.૧૯૬૭માં  તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોની ભારે અસર થઇ … Read more

ભૂપેન્દ્ર પટેલ પરિચય | Bhupendra Patel Biography

આવો જાણીએ આપણાં એટલે કે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશે. આનંદીબહેન પટેલનાં નિકટના સાથી ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલ તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં. ભૂપેન્દ્ર પટેલ પરિચય (Bhupendra Patel Biography) પુરુ નામ :- ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મ તારીખ :- 15 જુલાઈ 1962 જન્મ સ્થળ :- શીલજ, અમદાવાદ પિતાનું નામ :- રજનીકાંત પટેલ … Read more

ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર,જીવન પ્રસંગો, નિબંધ | Chandrashekhar Azad In Gujarati

દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા. “મારી ભારત માતાની આ દુર્દશા જોઈને જો તમારું લોહી … Read more

ગોપાલ કૃષ્ણ ગોખલે પુણ્યતિથિ | Gopal Krishna Gokhale in Gujarati

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા. આપણો દેશ ભારત લગભગ 200 વર્ષ સુધી ગુલામીની ઝઝીરોમાં જકડાયેલો હતો. અસંખ્ય વિર શહીદોના બલિદાન પછી આપણા દેશને આઝાદી મળી છે. આ સ્વતંત્રતા મેળવવામાં ઘણા બધા લોકો સામેલ છે, જેમને આપણે ઓળખતા … Read more

error: