યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ | yudh Nahi Pan Buddh Gujarati Nibandh
” યુદ્ધના પરિણામમાં વ્યક્તિ ક્યારેય જીતતો નથી, ફક્ત “વિનાશ” જ જીતે છે…..” યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ આજના આ સમયમાં માનવજાતે વિકાસના નામે એટલી તો આંધળી દોટ મૂકી છે, કે જે હતું, તેને પણ ખોઇ ચૂક્યો છે. આપણે સૌએ એક વાતનો વિચાર કરવા જેવો છે કે શું આપણને ઋષિ-મુનિઓએ આ સૃષ્ટિ જે પરિસ્થિતિમાં આપી હતી, … Read more