આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા નિબંધ | Aatankwad Essay in Gujarati

આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે જે તમામ સમાજોને અસર કરે છે, તેમની રાજકીય, આર્થિક અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના. તે હિંસાનું ઇરાદાપૂર્વકનું અને ગણતરીપૂર્વકનું કૃત્ય છે જેનો ઉદ્દેશ્ય લક્ષિત વસ્તીમાં ભય અને ગભરાટ ફેલાવવાનો છે. તો ચાલો આજે આપણે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા- આતંકવાદ નિબંધ (Aatankwad Essay in Gujarati) લેખન કરીએ. આતંકવાદ એક વૈશ્વિક … Read more

વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ નિબંધ | Vigyan Vardan Ya Abhishap Essay In Gujarati

વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ (vigyan vardan ya abhishap essay in gujarati) બંને આપણા જીવન માટે મહત્વપૂર્ણ છે. આ બંનેનો આપણા જીવનમાં મહત્વનો ભાગ છે. વિજ્ઞાન એક એવું વરદાન છે જે જીવનને સરળ બનાવે છે જ્યારે વિજ્ઞાનનો અભિશાપ એ છે કે આપણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ નિબંધ (vigyan vardan … Read more

જાહેરાતોનું વિશ્વ નિબંધ | Jaherat Nu Vishv Essay In Gujarati

જાહેરાતોનું વિશ્વ નિબંધ:- “जो दिखता है,वो बिकता है।” આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. કે જે દેખાય છે એજ વહેંચાય છે. આજકાલ માર્કેટિંગનું પ્રમાણ વધી ગયું છે. કેમકે ધંધા રોજગારમાં હરીફાઈ વધી ગઈ છે. જો એક ઉદાહરણ આપું તો સમજો કે “તમારા ગામમાં એક ચાની કીટલી છે વર્ષોથી.. અને એ ભાઈનો ધંધો ખૂબ જોરદાર … Read more

26 મી જાન્યુઆરી નો નિબંધ | 26 January Essay In Gujarati

આ૫ણા રાષ્ટ્રીય તહેવારો વિશે તો તમે સૌ જાણતા જ હશો એટલે મારે એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી તો આજે એવા જ એક રાષ્ટ્રીય તહેવાર (26 january essay in gujarati) 26 મી જાન્યુઆરી નો નિબંધ લેખન આ૫ણે કરવાના છીએ. ઘણીવાર વિવિઘ ૫રીક્ષાઓમાં 26 january essay in gujarati વિષય ૫ર નિબંધ પુછવામાં આવતો હોય છે. જેથી આ … Read more

ભગતસિંહ નું જીવન ચરિત્ર | ભગતસિંહ વિશે નિબંધ

”હું ભારપૂર્વક કહું છું મારામાં ૫ણ સારૂ જીવન જીવવાની મહત્વકાંક્ષા અને આશાઓ છે, ૫રંતુ હુ સમયની માંગ ૫ર બઘુ છોડુ દેવા તૈયાર છુ આ જ સૌથી મોટો ત્યાગ છે.” ઉ૫રના વાકયો શહીદ ભગતસિંહના છે જે તેમના દેશ પ્રત્યેના પ્રેમ અને બલિદાનને દર્શાવે છે. દેશની આઝાદીમાં લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. વીર ભગતસિંહ ૫ણ … Read more

15 મી ઓગસ્ટ નિબંધ | 15 August Essay In Gujarati

15 મી ઓગસ્ટ નિબંધ: આપણું ભારત 200 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થઈને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો. 14મી અને 15મીની મધ્યરાત્રિએ અનેક વિદ્રોહ પછી ભારતને આઝાદી મળી હતી. આપણને આઝાદી મળ્યાને આ વર્ષે 75 વર્ષ પુર્ણ થયા. તો ચાલો આજે આ૫ણે સ્વતંત્રતા દિવસ વિશે (independence day … Read more

ઉતરાયણ વિશે નિબંધ,ઈતિહાસ | Uttarayan Essay In Gujarati 2025

ઉતરાયણ વિશે નિબંધ (Uttarayan Essay in Gujarati )- આમ તો ઉતરાયણ તહેવારનો સમાવેશ તમારા સૌથી મનગમતા તહેવારોમાં થતો હશે જ. ઉતરાયણને મકરસંક્રાતિ પણ કહેવામાં આવે છે. આ તહેવારની ખાસ વાત એ છે કે તે અન્ય તહેવારોની જેમ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવતો નથી, પરંતુ દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે જ ઉજવવામાં આવે છે, સૂર્ય ઉત્તર આયનમાંથી મકર રાશિમાંથી … Read more

૧૫ મી ઓગષ્ટ નિબંધ | સ્વતંત્રતા દિવસ વિશે ગુજરાતી નિબંધ

મહત્વની માહિતી   પ્રસ્તાવના : लड़े वो वीर जवानों की तरह ठंडा खून भी फौलाद हुआ । मरते  मरते भी कई मार गिराए तभी तो देश आजाद हुआ । ૧૫ મી ઓગષ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના મુખ્ય ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે : ૧૫ મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ , 26મી જાન્યુઆરી … Read more

સમાન નાગરિક ધારો નિબંધ (Uniform Civil Code Essay In Gujarati)

આજકાલ દેશમાં દરેક લોકો સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ)ની વાત કરી રહ્યા છે. નામ પ્રમાણે જ યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ “દરેક માટે સમાન કાયદો” એવો થાય છે. યુનિફોર્મ સિવિલ કોડની વિભાવના દેશના તમામ ધર્મોના નાગરિકો માટે વ્યક્તિગત કાયદાના સમાન સંહિતા પર ભાર મૂકે છે. નાગરિકોના અંગત કાયદાઓમાં લગ્ન, વારસો, છૂટાછેડા, ભરણપોષણ, બાળ કસ્ટડી, લગ્ન … Read more

જવાહરલાલ નહેરુ નિબંધ, જીવનચરિત્ર, સૂત્ર, માહિતી | Jawaharlal Nehru In Gujarati

જવાહરલાલ નહેરુ નિબંધ-જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા હતા. નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે જ બાળકો તેમને ચાચા નહેરુ ના હુલામણા નામથી ઓળખતા હતા. અને આ કારણથી ભારત સરકારે તેમના જન્મ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ભારતને સ્વતંત્રતા અ૫ાવવામાં તેમનો સિંહ ફાળો … Read more

error: