બજેટ એટલે શું? જાણો વિશે કેટલીક રસપ્રદ વાતો

બજેટ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે પરંંતુ બજેટ એટલે શું? તે કેવી રીતે બને છે? કેટલા પ્રકારના બજેટ હોય છે તેના વિશે જાણો છો ? સામાન્ય બજેટ અથવા કેન્દ્રીય બજેટ એ સરકારના ખર્ચ અને કમાણીનો હિસાબ છે. જેમ તમે દર મહિને તમારા ઘરનું બજેટ બનાવો છો, ત્યારે આવક કેટલી થશે, કેટલા પૈસા ખર્ચાશે અને અંતે કેટલી … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman jayanti

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman Jayanti in Gujarati

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

શિકાગો ધર્મ પરિષદ | Swami Vivekananda Chicago Speech In Gujarati

સને. 1893 માં વિવેકાનંદ શિકાગો ધર્મ પરિષદ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રીમદ ભાગવત ગીતા રાખવામાં આવેલ હતી.  જેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત ”અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman Jayanti

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

આયુષ્માન ભારત, મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના હેઠળ, જિલ્લાનો કોઈપણ નાગરિક ઘરે બેઠા નોંધણી કરાવીને આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. સામાજિક અને આર્થિક વસ્તી ગણતરી 2011 મુજબ ફક્ત શહેરી અને ગ્રામીણ પરિવારોના સભ્યો જ આ યોજનાનો લાભ મેળવી શકે છે. વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં કાર્યરત મેડિકલ સ્ટાફ દ્વારા આયુષ્માન કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. … Read more

રામાયણ ના પાત્રો ના નામ | Ramayan na Patro na Name in Gujarati

આપણે રામાયણ વિશે ઘણું સાંભળ્યું છે અને સીરિયલમાં પણ જોયું છે.પરંતુ શું તમે રામાયણ ના પાત્રો ના નામ અને તેમના કાર્યો વિશે જાણો છો. આપણે રામાયણના મુખ્ય પાત્ર વિશે જાણવું જોઈએ અને તેમની પાસેથી કંઈક શીખવું જોઈએ. રામાયણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પાત્રો કોણ છે. તો ચાલો આજના લેખમાં આ વિષયની ચર્ચા કરીએ. રામાયણ ના પાત્રો … Read more

સૂર્ય વિશે માહિતી | સૂર્ય ગ્રહણ વિશે માહિતી

આજના લેખમાં આ૫ણે સૂર્ય વિશે માહિતી મેળવીશુ. સૂર્ય આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો એક સ્વયં પ્રકાશિત તારો છે. તે પોતાના ૫રિવારના સભ્યોને ૫ણ પ્રકાશિત કરે છે. પૃથ્વી તથા અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ આ બધા જ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. સૂર્ય વિશે માહિતી:- સૂર્ય નો વ્યાસ 13 92 000 કિમી છે. તેનો વ્યાસ પૃથ્વી ના … Read more

Shani Chalisa Gujarati | શનિ ચાલીસા

આજના આ આર્ટીકલ્સમાં આ૫ણે ભગવાન શનિદેવ પુજા અર્ચના માટે ગુજરાતીમાં શનિ ચાલીસા (shani chalisa gujarati) જાણીશું. શિવ પુરણામાં જણાવ્યા અનુંસાર અયોઘ્યાના રાજા દશરથે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસાનો પાઠ કર્યો હતો. સુર્ય પુત્ર ભગવાન શનિદેવની પૂજા-અર્ચના કરવાથી જીવનની તમામ કઠિણાઇઓ અને દુ:ખો દુર થાય છે. તો ચાલો આજે આ૫ણે ૫ણ અહીં શનિ ચાલીસા … Read more

સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તથા તેના ફાયદા (Surya Namaskar Benefits And precautions In Gujarati)

સમગ્ર વિશ્વમાં ઘણા લોકો યોગ સાથે સંકળાયેલા છે અને દરરોજ અનેક પ્રકારના યોગ સંબંધિત આસનો કરે છે. સૂર્ય નમસ્કાર પણ યોગનો જ એક પ્રકાર ગણાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય નમસ્કાર દરમિયાન, શરીરને બ્રહ્માંડમાંથી ઊર્જા મળે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તો ચાલો આજે આ૫ણે સૂર્ય નમસ્કાર કેવી … Read more

error: