સચિન તેંડુલકર વિશે માહિતી, જીવનચરિત્ર (Sachin Tendulkar Biography In Gujarati)

ક્રિકેટના ઇતિહાસમાં સચિન રમેશ તેંડુલકરની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેઓ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ રમતવીર અને સૌથી યુવા વ્યક્તિ છે. એકમાત્ર એવા ક્રિકેટર છે જેમને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ … Read more

સંત તુકારામનું જીવનચરિત્ર | Sant Tukaram Information In Gujarati

ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે. તેથીય વિશેષ સ્થાન મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે. તેવો જ વિશેષ આનંદ સંત તુકારામના અભંગો ગાનારને મળે છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન સંત તુકારામનું જીવનચરિત્ર જાણીએ. સંત તુકારામનું જીવનચરિત્ર (Sant tukaram information in Gujarati) નામ : તુકેબા(તુકારામ) જન્મ તારીખ … Read more

નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર, માહિતી, ઇતિહાસ | Narendra Modi Vishe Gujarati Ma

નરેન્દ્ર મોદીજી આજે સમગ્ર વિશ્વમાં સૌના મોઢે ગુંજતું નામ છે. જયારથી તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમના દરેક નિર્ણય અને કાર્યોની નોંધ લેવાય છે. એક સમયે વિઝાની એપ્લિકેશન રદ કરતું અમેરિકા આજે સામે થી અમેરિકા ૫ઘરાવા માટે મોદી સાહેબને નોતરાં મોકલે છે. મોદીજી આપણા દેશના 15 મા વડાપ્રધાન તરીકે કામ કરી … Read more

મીરાંબાઈ વિશે માહિતી, પરિચય, ઇતિહાસ, ભજન, પદો | Mirabai In Gujarati

Mirabai in Gujarati : મીરાબાઈ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતાં. જેમને “રાજસ્થાનની રાધા” તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરા એક સારી ગાયિકા, કવિ અને સંત પણ હતી. તેમનો જન્મ મધ્યકાલીન રાજપૂતાના (હાલનું રાજસ્થાન) ના મેડતા શહેરના કુડકી ગામમાં થયો હતો. મીરાબાઇને નાનપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે લગાવ હતો. ભગવાન કૃષ્ણ પ્રત્યેના આ લગાવને કારણે તે … Read more

નરસિંહ મહેતા વિશે માહિતી, પરિચય ગુજરાતી | Narsinh Mehta In Gujarati

નરસિંહ મહેતા કે જેને આપણે ગુજરાતી ભાષાનાં આદિકવિ કે ભક્તકવિ કે નરસી ભગત કે ભક્ત નરસૈયો  જેવા લોકપ્રિય નામથી ઓળખીયે છીએ. ઊર્મિકાવ્યો,  આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર તરીકે નરસિંહ મહેતાની ગણતરી થાય છે. એમના દ્વારા રચાયેલ પ્રભાતિયા સવારે ગવાય છે. પાંચસો વર્ષ પહેલાં એમણે રચેલ ભજનો અને કાવ્યો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. … Read more

લાલા લાજપતરાય નું જીવનચરિત્ર | lala lajpat rai in gujarati

લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ ”પંજાબ કેસરી”  (પંજાબના સિંહ) ના નામે ઓળખાતા હતા. કોંગ્રેસના (ગરમ પંથ)જહાલવાદી પંથના પ્રમુખ નેતાઓ લાલ-બાલ અને પાલ હતા (લાલા લાજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિન ચંદ્ર પાલ) લાલા લાજપતરાયે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની નામની સંસ્થાઓની પણ સ્થાપના કરી હતી. લાલા લજપતરાયે ઘણા … Read more

ખુદીરામ બોઝ નું જીવન ચરિત્ર | Khudiram Bose In Gujarati

આ૫ણે આજે જે સ્વતંત્રય જીવન જીવી રહયા છે તે સ્વતંત્રતા કંઇ એટલી સહેલી નથી મળી. આઝાદી મેળવવા માટે લાખો વીર સૈનિકોએ બલિદાનો આપ્યા છે. આઝાદીની લડત માટે કેટલાય વિઘાર્થીઓ ૫ણ અભ્યાસ અને મોજ શોખ કરવાની જગ્યાએ આઝાદીની લડતમાં શહીદ થઇ ગયા. એવા જ એક મહાન ક્રાંતિકારી વિશે આજના લેખમાં આ૫ણે વાત કરવાના છે. ખુદીરામ બોઝ … Read more

દયારામ નું જીવન કવન, ગરબીઓ, કાવ્યો, ભજન તથા અન્ય કૃતિઓ

ગુજરતી સાહિત્યની એક વિરલ વિભૂતિ એવા કવિ દયારામનો જન્મ નર્મદા નદીને કિનારે આવેલા ‘ચાંદોદ’ એટલે કે ‘ચાણોદ’ ખાતે ઈ. સ. 1775માં થયો હતો. (કોઈક સ્થાને એમનાં જન્મનું વર્ષ 1776, 1777 પણ દર્શાવવામાં આવ્યું છે) તેમના પિતાનું  નામ પરભુરામ આણરામ ભટ્ટ અને માતનું નામ મહાલક્ષ્મી હતું. તેમનાં માતા રાજકોટના વતની હતાં. તેઓ સાઠોદરા નાગર કુળમાં જન્મ્યા … Read more

વિરાટ કોહલી નું જીવનચરિત્ર | Virat kohli Biography In Gujarati

વિરાટ કોહલી આ નામથી ભાગ્યે જ ૫રીચિત નહી હોય. વિરાટ કોહલીનો સમાવશે વિશ્વના મહાન ક્રિકેટરની યાદીમાં થાય છે. તે જમણોડી બેસ્ટટમેન તથા ઓલરાઉન્ડર છે. હાલમાં, તે 2003 થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન હોવા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. વિરાટ કોહલીને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, આ જોઈને તેના … Read more

મહાકવિ કાલિદાસ નો જીવન પરિચય, ઇતિહાસ, કૃતિઓ | Mahakavi Kalidas In Gujarati

મહાકવિ કાલિદાસ એક મહાન કવિ અને નાટ્યકાર તો હતા જ પરંતુ તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા.કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માંના એક રત્ન હતા. તેમનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ કવિઓમાં થાય છે. તેથી જ તેમને તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે ભારતની પૌરાણિક કથા અને … Read more

error: