Narsinh Mehta Profile, Biography, Life History, Birth, Death, bhajan, poems Etc.

Narsinh Mehta who we know by popular name like Adikavi or Devotional poet of Gujarati language or Narsi Bhagat or Bhakta Narsaiyo. Narasimha Mehta is credited as the originator of urmikavyas, akhyans, prabhatias and biographies. Prabhatia composed by him is sung in the morning. His hymns and poems composed five hundred years ago are still … Read more

रणछोड़ पगी का जीवन परिचय, Bio, wiki, Family | Ranchordas Pagi History in Hindi

Ranchordas pagi history in hindi- हाल ही में रिलीज हुई हिंदी फिल्म ‘भुज- द प्राइड ऑफ इंडिया’ (Bhuj – The Pride Of India) असल में ‘प्राइड ऑफ गुजरात’ के नाम से मशहूर रणछोड़ पगी (रणछोड़दास रबारी) ​​ की वीर गाथा है। रणछोड़ रबारी ने रेगिस्तान में पेरो को परखने कि हुन्नर से भारतीय सेना की … Read more

Mahatma Gandhi biography : Family, Education, History, Movements, And Facts

Mahatma Gandhi biography-Mahatma Gandhi was a great patriotic Indian, if not the greatest. He was a man of an unbelievably great personality. He certainly does not need anyone like me praising him. Furthermore, his efforts for Indian independence are unparalleled. Most noteworthy, there would have been a significant delay in independence without him. Consequently, the … Read more

વીર સાવરકર નિબંધ, જીવનચરિત્ર માહિતી | Veer Savarkar in Gujarati

ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઇતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા. વીર સાવરકર નું અસલી નામ વિનાયક દામોદર સાવરકર હતું. વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના નાસિક નજીક ભાગપુર ગામમાં … Read more

વિશ્વ વિદ્યાર્થી દિવસ | એપીજે અબ્દુલ કલામ (World students’ Day In Gujarati)

જીવનની અંતિમ ક્ષણ સુધી જેઓ વિદ્યાર્થીઓની વચ્ચે જ રહ્યા એવા આ૫ણા પૂર્વ રાષ્ટ્ર૫તિ અબ્દુલ કલામનો જન્મ દિવસ ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે ઓળખાય છે. પોતાનું સમસ્ત જીવન વિદ્યાર્થીઓ માટે તેમજ દેશ માટે સમર્પિત કરી દેનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જન્મ દિવસ 15 ઓક્ટોબર તેમની જ ઈચ્છા અનુસાર  આખા વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ’ … Read more

તુલસીદાસ વિશે માહિતી,ઇતિહાસ, નિબંંધ | Tulsidas In Gujarati

તુલસીદાસ એક હિંદુ કવિ-સંત હતા જેઓ 16મી અને 17મી સદી વચ્ચે થઇ ગયા. તેમની ગણના વિશ્વ સાહિત્યના મહાન કવિઓમાં થાય છે. તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ રામચરિતમાનસ મહાકાવ્ય છે, જે તે સમયની સ્થાનિક ભાષા, અવધી ભાષામાં સંસ્કૃત રામાયણનું પુન: વર્ણન છે. તુલસીદાસ ભગવાન રામના સમર્પિત અનુયાયી હતા, જે હિન્દુ દેવતા વિષ્ણુના અવતાર છે. તેમણે રામ, સીતા, … Read more

મનમોહન સિંહ નું જીવનચરિત્ર | ડો. મનમોહન સિંઘ વિશે માહિતી

મનમોહન સિંહ ભારતના 14 મા વડાપ્રધાન હતા. તે મહાન ચિંતક, વિદ્વાન અને બુદ્ધિશાળી અર્થશાસ્ત્રી છે. રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય થતાં પહેલાં, તેમણે ઘણી પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓમાં કામ કર્યું અને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ ઘણાં સન્માન ૫ણ પ્રદાન કરવામાં આવ્યા. પછીના કેટલાક વર્ષોમાં તેમણે રાજકરણમાં પ્રવેશ મેળવ્યો. તેમના શાસનકાળ દરમિયાન, ભારતની આર્થિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો થયા. … Read more

વિજય રૂપાણીનું જીવનચરિત્ર | Vijay Rupani In Gujarati

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ અચાનક રાજીનામુ આપી સૌને આશ્ચર્યમાં મુકી દીઘા છે. તેમના કાર્યકાળમાં તેમણે પોતાની સ્વચ્છ છબી જાળવી રાખી છે. તો ચાલો, આજે  આ૫ણે શ્રી વિજય રૂપાણીજીના જીવનચરિત્ર વિશે માહિતી મેળવીએ. જન્મ (Vijay Rupani Birth Place):-  એમનો જન્મ બીજી ઓગસ્ટ 1956નાં રોજ થયો હતો. ઘણાં ઓછાં લોકોને એ વાતની ખબર … Read more

મધર ટેરેસા નું જીવનચરિત્ર | મધર ટેરેસા વિશે નિબંધ

એવું માનવામાં આવે છે કે વિશ્વના લગભગ તમામ લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે, અને વ્યક્તિના દરેક કાર્ય પાછળ પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે. પરંતુ માનવ ઇતિહાસમાં એવા ૫ણ ઘણા લોકોના ઉદાહરણો છે જેમણે પોતાનું જીવન ૫રો૫કાર અને અન્ય લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે. મધર ટેરેસા આવા મહાન લોકોમાંની એક છે જેણે પોતાનું … Read more

મધર ટેરેસા વિશે નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ, સુત્રો, માહિતી (Mother Teresa In Gujarati- Essay, Wiki, Biography, Information)

એવું માનવામાં આવે છે કે વિશ્વના લગભગ તમામ લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે, અને વ્યક્તિના દરેક કાર્ય પાછળ પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે. પરંતુ માનવ ઇતિહાસમાં એવા ૫ણ ઘણા લોકોના ઉદાહરણો છે જેમણે પોતાનું જીવન ૫રો૫કાર અને અન્ય લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે. મધર ટેરેસા આવા મહાન લોકોમાંની એક છે જેણે પોતાનું … Read more

error: