ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી | ધૂમકેતુ લેખક પરિચય, વાર્તાઓ, નવલકથાઓ

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીના ત્રીજા પુત્ર હતા અને જન્મથી બાજ ખેડાવાલ બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1892ના રોજ રાજકોટ અને ગોંડલ (હવે ગુજરાત, ભારતમાં) નજીકના વિરપુર ખાતે થયો હતો. ગૌરીશંકર વીરપુરની શાળામાં દર મહિને ચાર રૂપિયાના પગાર સાથે સેવા આપતા હતા. આ સમયગાળા દરમિયાન તેમને ઈશાનની પત્ની ખતીજાબીબી પહેલા જીવનચરિત્રો, ઐતિહાસિક નવલકથાઓ વગેરે વાંચવાનું કહેવામાં … Read more

ગૌતમ બુદ્ધનો જન્મ, ઇતિહાસ, વિચારો, વાર્તા, માહિતી | Gautam Buddha In Gujarati

ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, ગૌતમ બુદ્ધ ના વિચારો, ગૌતમ બુદ્ધ નો ઇતિહાસ, ગૌતમ બુદ્ધ ની વાર્તા તથા ગૌતમ બુદ્ધ અન્ય રસપ્રદ માહિતી (Gautam Buddha in Gujarati) આપણે આ આર્ટીકલ્સમાં જોઇશુ. આજે સમગ્ર વિશ્વ યુદ્ધની અણી પર ઉભું છે. કોણ જાણે ક્યારે, ક્યાં અને કેવી રીતે યુદ્ધની ચિનગારી ભડકી ઉઠશે અને એક જ ક્ષણમાં આખી દુનિયા … Read more

સુખદેવ વિશે નિબંધ, જીવન૫રિચય | Sukhdev Thapar In Gujarati

આ૫ણા દેશને આઝાદી અ૫ાવવા માટે કેટલાય ક્રાંતિકારોઓએ બલિદાનો આપ્યા છે. એમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના નામો ટોચ સ્થાને છે.  તો ચાલો ક્રાંતિકારી સુખદેવ થા૫ર વિશે વિગતે માહિતી મેળવીએ. સુખદેવ થા૫રનો જીવન૫રિચય (sukhdev in gujarati) પુરુ નામ :- સુખદેવ થા૫ર જન્મ તારીખ :- ૧૫ મે ૧૯૦૭ જન્મ સ્થળ :- લુધિયાણા પંજાબ પિતાનું નામ :- શ્રી રામલાલ માતાનું … Read more

સાવિત્રીબાઈ ફૂલે નિબંધ, માહિતી | Savitribai Phule In Gujarati

સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ કન્યા શાળાના પ્રથમ મુખ્ય શિક્ષક અને પ્રથમ ખેડૂત શાળાના સ્થાપક હતા. મહાત્મા જ્યોતિબાને મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજિક સુધારણા ચળવળમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓ અને દલિત જાતિઓને શિક્ષિત કરવાના ધણા પ્રયાસો કર્યા છે. જ્યોતિબા ફૂલે પતિની સાથે સાથે ગુરૂ અને માર્ગદર્શક પણ હતા. સાવિત્રીજી આપણાની પ્રથમ … Read more

રણછોડ પગીનું જીવનચરિત્ર | રણછોડદાસ રબારીનું જીવન

હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj – The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડ પગી એટલે રણછોડદાસ રબારીની પરાક્રમગાથા છે. રણછોડ રબારીએ રણપ્રદેશમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી હારથી … Read more

સરોજિની નાયડુ જીવન પરિચય, કવિતા, નિબંધ | Sarojini Naidu In Gujarati

સરોજિની નાયડુ એક મહાન કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. સરોજિનીજી એવા પ્રથમ મહિલા હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બન્યા હતા. સરોજિનીજી ખાસ કરીને બાળકો પર કવિતા લખતા હતા, તેમની દરેક કવિતામાં વાંચતા એવું લાગતું હતું કે તેમની અંદર રહેલું બાળક હદય હજુ જીવંત છે. આ જ કારણ છે કે સરોજિની … Read more

રઘુવીર ચૌધરીનો જીવનપરિચય, નિબંધ, કૃતિઓ, નવલકથા, કવિતા, એકાંકી તથા અન્ય

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક એવા લોકપ્રિય લેખક શ્રી રઘુવીર ચૌધરીનો જન્મ 5 ફેબ્રુઆરી 1938નાં રોજ મહેસાણાના બાપુપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ દલસિંહ હતુ. તથા માતાનું નામ જીવીબેન હતુ. રઘુવીર ચૌધરીની કુશળતા નવલકથા લખવામાં વિશેષ હતી. તેઓ નવલકથા લખવામાં એટલા કુશળ હતા કે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ વિષયો પર એમની … Read more

સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર | બાળપણ | વિચારો | quotes

ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ ૫ટેલને આ૫ણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે  બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું તેમાં સફળતા બાદ બારડોલીની મહિલાઓએ તેમને સરદાર નું બિરુદ આપ્યું હતું. આઝાદી પછી આ૫ણો દેશ નાના રજવાડાઓમાં વહેચાયેલો હતો. આ તમામ દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેથી જ તેમણે … Read more

સરદારસિંહ રાણા | Sardar Singh Rana In Gujarati

ચાલો, આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સરદારસિંહ રાણાનું જીવનચરિત્ર (Sardar Singh Rana in Gujarati) નામ સરદારસિંહ રાણા જન્મ તારીખ 11 એપ્રિલ 1870 જન્મ સ્થળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું કંથારિયા ગામ શિક્ષણ બેરીસ્ટર વ્યવસાય (કાર્ય) ક્રાંતિકારી, વકીલ, ૫ત્રકાર, લેખક ઘર્મ હિન્દુ … Read more

error: