ગુરુ નાનક જયંતિ 2025 | ગુરુ નાનક પર નિબંધ

શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકની આ વર્ષે 552મી જન્મજયંતી આવે છે. એમની જન્મજયંતિ એટલે ‘ગુરુપરબ’. શીખ ધર્મનાં દરેક ધર્મગુરુઓનો જન્મદિન ગુરુપરબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકનો જન્મ કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. ગુરુ નાનકનો જન્મદિન એટલે ‘પ્રકાશ પર્વ.’ ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ … Read more

રવિશંકર મહારાજનો નિબંધ, જન્મજયંતિ, જીવન ચરિત્ર, એવોર્ડ, માહિતી | Ravishankar Maharaj Essay In Gujarati

Ravishankar Maharaj essay in Gujarati: એક સામાન્ય માણસ જેણે હજારો બહારવટીયાઓનું જીવન બદલી નાખ્યુ, અને તેમને બહારવટુ છોડાવુ સ્વાતંત્રય સંગ્રામના માર્ગે વાળ્યા, એક મુઠી ઉચેરો માનવી જે કોઇ રાજકારણી કે કોઇ રાજયનો મંત્રી ન હતો, તેમ છતાં આપણા ગુજરાત રાજયનું ઉદ્ધાટન જેમના હસ્તે કરવામાં આવ્યુ એવા મહાન વ્યકિતત એટલે રવિશંકર વ્યાસ જેેને આપણે સૌ રવિશંકર … Read more

Bahadur Film: કોણ હSamતા જનરલ સામ માણેકશા | Sam Manekshaw Biography in Gujarati

મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ફાળો હતો. જનરલ માણેકશા નો જીવપરિચય (Sam Manekshaw Biography in Gujarati) નામઃ સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા … Read more

ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ‘સિક્સર કિંગ’ સલીમ દુરાની ની ચિરવિદાય

સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના ‘સિક્સર કિંગ’ ગણાતા હતા. સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, તેઓ એક ખૂબ સારા ઓલરાઉન્ડર હતા. જેઓ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ તા.૨/૪/૨૦૨૩ના રોજ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે. જેનાથી ક્રિકેટર જગતમાં ગહેરા દુઃખની લાગણી છવાઇ ગઇ છે. સલીમ દુરાની – … Read more

રંગ અવધૂત | શ્રી રંગ અવધૂત મહારાજ | Rang Avadhoot Maharaj In Gujarati

ભારત એ સંતો અને મહંતોની ભુમિ છે. આવા જ એક સંત જેમનું નામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂત મહારાજનો આજે જીવન પરિચય મેળવીએ. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. એ નામોમાં શ્રી … Read more

ગાંધીજી વિશે માહિતી,નિબંધ, પ્રેરક પ્રસંગો | Gandhiji Vishe Gujarati Ma

ભારતની આઝાદીનાં લડવૈયા તરીકે સૌથી મોખરે જેનું નામ લેવાય છે તે છે ભારતનાં લોકલાડીલા ગાંધી બાપુ. આમ તો નાના બાળકથી માંંડીને સૌ કોઇ ગાંધીજી વિશે માહિતી (Gandhiji vishe gujarati ma) ઘરાવે છે ૫રંતુ  થોડા દિવસો પછી જ્યારે એમની જન્મજયંતિ આવી રહી છે ત્યારે એમને શ્રદ્ધાંજલિરૂપે ગાંધીજી વિશે થોડું  જાણીએ. વિશ્વ અહિંસા દિવસ (International Day of … Read more

ગણેશ ઘોષ નો જીવન૫રિચય | ganesh ghosh biography in gujarati

આપણાં દેશમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા છે, જેમણે દેશની આઝાદીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવા જ એક ક્રાંતિકારી એવા શ્રી ગણેશ ઘોષને આજે આપણે જાણીએ. ગણેશ ઘોષ નું જીવનચરિત્ર નામ શ્રી ગણેશ ઘોષ જન્મ તારીખ 22 જૂન, 1900 જન્મ સ્થળ જૂનાં બંગાળના જૈસોર જીલ્લામાં (હાલ બાંગલાદેશ) પિતાજીનું નામ બિપીનબિહારી ઘોષ ૫ક્ષ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી વ્યવસાય … Read more

ગંગાસતીનું જીવનચરિત્ર | Gangasati History In Gujarati

સૌરાષ્ટ્રની ભૂમિ એ સતી, સંત અને શૂરવીરોની ભૂમિ છે. આ ભૂમિ પર આવા અનેક મહાત્માઓ થઈ ગયા છે. આમાંના જ એક એટલે ગંગાસતી. ગંગાસતી એ સંત, સતી અને શૂરવીર ત્રણેયનું સંગમ હતાં. ઉજ્જવળ ચારિત્ર્યવાન પવિત્ર સ્ત્રી એટલે સતી, પ્રભુભક્તિની વેલી પ્રગટાવી તેનો વિસ્તાર કરનાર સંત અને ધ્યેયસિદ્ધિ માટે ફના થનાર શૂરવીર એટલે ગંગાસતી. એમણે રચેલ … Read more

મહર્ષિ અરવિંદ ઘોષનો જીવન૫રિચય

આજે આ૫ણે ૫રીચય મેળવીશુ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક અરવિંદ ઘોષ વિશે જેમણે ગુજરાતમાં સૌપ્રથમ સશસ્ત્ર ક્રાંંતિમાં મહત્વની ભુમિકા ભજવી હતી.  તો ચાલો  મહર્ષિ અરવિંદ ઘોષ વિશે વિગતે માહિતી મેળવીએ. અરવિંદ ઘોષનો જીવન૫રિચય પુરુ નામ :- અરવિંદ ઘોષ જાણીતું નામ મહર્ષિ અરવિંદ ઘોષ જન્મ તારીખ :-  15મી ઓગસ્ટ, 1972 જન્મ સ્થળ :- હુગલી જીલ્લાના … Read more

અબ્દુલ કલામ નો સંદેશ | અબ્દુલ કલામ નું જીવન

દેશના પૂર્વ રાષ્ટ્ર૫તિ અને મિસાઇલ મેન ના નામથી જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામના જીવન ૫રથી લાખો લોકોએ પ્રેરણા મેળવી છે.  તો ચાલો આજના લેખમાં આ૫ણે  અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો અને સમાજને આપેલ ઉચ્ચ સંદેશ વિશે વાત કરીએ.તો ચાાલો જાણીએ ડો. અબ્દુલ કલામ નો સંદેશ આ૫ણા માટે શુ છે. કલામ સાહેબનો જન્મ ૧૫ ઓકટોબર ૧૯૩૨ના રોજ તમિલનાડુના રામેશ્વરમા થયો … Read more

error: