સુભદ્રા કુમારી ચૌહાણ | Subhadra Kumari Chauhan, Jivan Parichay, Poems, Kavita, Books, Died

સુભદ્રા કુમારી ચૌહાણ હિન્દી સાહિત્યના એક મહાન ભારતીય કવયિત્રી હતા. તેમની રચનાઓ ખૂબ જ ભાવનાત્મક ને જોશીલી હતી. ઝાંસીની બહાદુર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઝાંસી કી રાની ના કારણે તેમણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. આ કવિતાના કેટલાક શબ્દો અહી રજુ કરૂ છું… ”સિંહાસન હીલ ઉઠે રાજવંશો ને ભૃકુટી તાની … Read more

ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર | ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ

વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં ગુરુ તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે. ‘धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।’ આ મહાકાવ્ય અનુસાર ગુરૂજીનુ બલિદાન ફક્ત ધર્મપાલન માટે જ નહી પરંતુ સમસ્ત માનવીય સાંસ્કૃતિક મુલ્યોના માટે આ બલિદાન હતું. ધર્મ તેમના માટે સાંસ્કૃતિક મુલ્યો … Read more

રાજા રામમોહનરાય નું જીવનચરિત્ર | Raja Ram Mohan Roy Information In Gujarati

raja ram mohan roy information in gujarati-રાજા રામમોહનરાય (22 મે 1772 થી 27 સપ્ટેમ્બર 1833) એક ભારતીય સુધારક હતા, જેઓ બ્રહ્મો સભાના સ્થાપકોમાંના એક હતા, જે ભારતીય ઉપખંડમાં સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળ બ્રહ્મો સમાજના પુરોગામી હતા. તેમને મુઘલ સમ્રાટ અકબર II દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. રાજકારણ, જાહેર વહીવટ, શિક્ષણ અને ધર્મના ક્ષેત્રોમાં તેમનો પ્રભાવ … Read more

પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ | Prithviraj Chauhan History In Gujarati

પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ:-ભારતનાં અનેક લડવૈયાઓ પૈકી કેટલાંક ખૂબ જ જાણીતાં અને લોકપ્રિય બન્યાં છે. કેટલાંક એમની આગવી રાજશૈલીને કારણે પ્રજાજનોમાં ખ્યાતિ પામ્યા. આવા જ એક પ્રસિધ્ધ શાસક એટલે વીર પૃથ્વીરાજ ચૌહાણ. આજે એમનાં વિશે થોડીક માહિતી મેળવીએ. પ્રારંભિક જીવન પૃથ્વીરાજનો જન્મ ચહામણ રાજા સોમેશ્વર અને રાણી કર્પુરાદેવી (કાલાચુરી રાજકુમારી)ને થયો હતો. પૃથ્વીરાજ અને તેમના … Read more

Prithviraj Chauhan Biography- History, Early life,Age, Study,Wife, War, Death, Movie 2025

Prithviraj Chauhan Biography- history:– Our country India has its varied heritage. Indian history is the largest and the most valuable in all over the world. So many outsiders attacked on India, but Indian kings had given them a tough fight. So many Indian kings gave their life to save their empire. Today we are going … Read more

સરોજિની નાયડુ જીવન પરિચય, કવિતા, નિબંધ | Sarojini Naidu In Gujarati

સરોજિની નાયડુ એક મહાન કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. સરોજિનીજી એવા પ્રથમ મહિલા હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બન્યા હતા. સરોજિનીજી ખાસ કરીને બાળકો પર કવિતા લખતા હતા, તેમની દરેક કવિતામાં વાંચતા એવું લાગતું હતું કે તેમની અંદર રહેલું બાળક હદય હજુ જીવંત છે. આ જ કારણ છે કે સરોજિની … Read more

સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર | બાળપણ | વિચારો | quotes

ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ ૫ટેલને આ૫ણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે  બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું તેમાં સફળતા બાદ બારડોલીની મહિલાઓએ તેમને સરદાર નું બિરુદ આપ્યું હતું. આઝાદી પછી આ૫ણો દેશ નાના રજવાડાઓમાં વહેચાયેલો હતો. આ તમામ દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેથી જ તેમણે … Read more

સરદારસિંહ રાણા | Sardar Singh Rana In Gujarati

ચાલો, આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સરદારસિંહ રાણાનું જીવનચરિત્ર (Sardar Singh Rana in Gujarati) નામ સરદારસિંહ રાણા જન્મ તારીખ 11 એપ્રિલ 1870 જન્મ સ્થળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું કંથારિયા ગામ શિક્ષણ બેરીસ્ટર વ્યવસાય (કાર્ય) ક્રાંતિકારી, વકીલ, ૫ત્રકાર, લેખક ઘર્મ હિન્દુ … Read more

મોરારજી દેસાઈ જીવનચરિત્ર-જન્મ, સમાધિ | Morarji Desai in Gujarati

મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા. તેઓ ઈન્દિરા ગાંધી બાદ દેશના વડાપ્રધાન બન્યા હતા. તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકા સ.ને. 1977-1979 દરમિયાન હતો, તેઓ દેશના સૌપ્રથમ બિન કોગ્રેસી વડા પ્રધાન હતા કે જેઓ જનતા દળ પક્ષ સાથે જોડાયેલ હતા. તેમણે 1971માં ચાલી રહેલા ભારત-પાક સંબંધોને સુધારવા માટે શાંતિનો માર્ગ મોકળો કરવાનું વિચાર્યું. તેઓ એવા એકમાત્ર ભારતીય … Read more

દુર્વાસા ઋષિ નું જીવનચરિત્ર, ઇતિહાસ | Rishi Durvasa Story In Gujarati

હિંદુ ધર્મના પુરાણોમાં સૌથી ગુસ્સાવાળા ઋષિ તરીકે જો કોઈની ગણના થાય તો તે છે દુર્વાસા ઋષિ. તેઓ અત્રિ ઋષિ અને માતા અનસૂયાના સંતાન હતા. દુર્વાસા ઋષિને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાનાં ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઈ કેટલાંય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. આ … Read more

error: