મેડમ ભીખાઈજી કામા | મેડમ કામા વિશે માહિતી | Madam Cama Biography In Gujarati

દેશની આઝાદીની લડતમાં મહિલાઓ ઝુકાવવાની શરૂઆત કરે એ પહેલાં જ વિદેશમાં એક મહિલાએ આની શરૂઆત કરી દીધી હતી. આ મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભીખાઈજી કામાને મળ્યું હતું. ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. … Read more

મેજર ધ્યાનચંદ નો જીવનપરિચય (Major Dhyan Chand Biography In Gujarati)

મેજર ધ્યાનચંદ, મહાન ભારતીય હોકી ખેલાડી, ભારત માટે હોકી રમનારા સર્વકાલીન શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાના વર્ષોમાં હોકીની રમતમાં પ્રભુત્વ જમાવનાર ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી ધ્યાનચંદ મહત્વના ખેલાડી હતા. જેણે ભારતને 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક ગેમ્સમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેજર ધ્યાનચંદનો જીવનપરિચયઃ નામ ધ્યાનચંદ … Read more

સંત કબીર સાહેબનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા | Sant kabir In Gujarati

ભારતના મહાન સંત અને આધ્યાત્મિક કવિ કબીરદાસનો જન્મ વર્ષ 1440 માં થયો હતો. ઇસ્લામ મુજબ ‘કબીર’ નો અર્થ મહાન થાય છે. સંત કબીરજીના વાસ્તવિક માતા-પિતા કોણ હતા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળતા નથી. તેમના જન્મ વિશે અનેક માન્યતાઓ અને લોકવાયકાઓ છે. તો ચાલો આજે આ૫ણે સંત કબીરનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા વિશે વિગતે માહિતી … Read more

કોણ છે ક્રિકેટર મયંક યાદવ? જાણો જન્મ, ઉંમર, જાતિ, પરીવાર, પત્ની, ઊંચાઈ અને નેટવર્થ

મયંક યાદવ એ 21 વર્ષીય ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. તે જમણા હાથનો ઝડપી બોલર અને જમણો હાથનો બેટ્સમેન છે. તેણે 2025 માં લખનૌમાં પંજાબ કિંગ્સ સામે તેની આઈપીએલની શરૂઆત કરી, જ્યાં તેણે તેની ગતિથી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેણે તેની ચાર ઓવરમાં 27 રન આપીને … Read more

દાદાભાઈ નવરોજી નિબંધ, જીવનચરિત્ર | Dadabhai Naoroji in Gujarati

દાદાભાઈ નવરોજી એક અગ્રણી ભારતીય રાજકારણી, વેપારી, વિદ્વાન અને લેખક હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપકોમાંના એક હતા, જે ભારતની સૌથી જૂની અને સૌથી મોટી રાજકીય પાર્ટી છે. 1892 થી 1895 દરમિયાન લિબરલ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ સંસદમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ ભારતીય પણ હતા. તેઓ “ભારતના ગ્રાન્ડ … Read more

કલ્પના ચાવલા વિશે માહિતી ગુજરાતી, નિબંધ | Kalpana chawla information in Gujarati

અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો, તેના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નું નામ સંજ્યોતિ હતુ. કલ્પના ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાની હતી.કલ્પના ચાવલાની બહેનોનું નામ સુનિતા અને દીપા છે જ્યારે તેના ભાઇનું નામ સંજય છે. તે નાના૫ણથી જ ખુબ જ ચંચળ સ્વભાવની હતી. આમ ઘરમાં … Read more

દલપતરામનું જીવન કવન, કાવ્યો, નાટક, તથા અન્ય કૃતિઓ | Dalpatram In Gujarati

ગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. જાણીતા કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક ‘ત્રિવેદી.’ પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક ‘કવિ’ થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી … Read more

કન્હૈયાલાલ માણેકલાલ મુનશી જીવન કવન

કન્હૈયાલાલ માણેકલાલ મુનશી એક અગ્રણી ભારતીય વ્યક્તિત્વ હતા જેઓ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને કાયદા જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય હતા. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ગુજરાતના ભરૂચમાં થયો હતો. તેમણે બરોડા કોલેજ અને બોમ્બે હાઈકોર્ટમાં અભ્યાસ કર્યો અને વકીલ બન્યા. તેઓ શ્રી અરબિંદો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેવા નેતાઓથી પ્રભાવિત … Read more

મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ

મહાવીર સ્વામીજી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. મને જૈન ધર્મના વાસ્તવીક સંસ્થાપક પણ માનવામાં આવે છે.જૈન સાહિત્ય અનુસાર, જૈન ધર્મ આર્યોના વૈદિક ધર્મ કરતાં જૂનો છે. જૈન ધર્મના વિદ્વાન ઋષિઓને ‘તીર્થકર’ કહેવામાં આવતા હતા. એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામી પહેલા 23 જૈન તીર્થંકરો થઇ ગયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. … Read more

મહારાણા પ્રતાપ ઇતિહાસ, જીવનચરિત્ર, જન્મજયંતી, ઇતિહાસ | Maharana Pratap History, Story In Gujarati

આપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા મહારાણા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ. આજે આ આર્ટીકલ્સમાં આ૫ણે મહારાણા પ્રતાપ … Read more

error: