જ્યોતિબા ફૂલે | Jyotiba Phule in Gujarati

મિત્રો, આપણાં દેશના મહાનુભાવોનો આજની પેઢી સાથે પરિચયનાં ભાગરૂપે આજે આ૫ણે એક સમાજ સુધારક, લેખક, સંપાદક અને વિચારક જ્યોતિબા ફૂલે વિશેની માહિતી મેળવીશું. જ્યોતિબા ફૂલેનું જીવનચરિત્ર:- નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે જન્મ તારીખ 11 એપ્રિલ 1827 જન્મ સ્થળ મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં પિતાજીનું નામ ગોવિંદરાય ફૂલે માતા નું નામ ચીમનાબાઈ ૫ત્નીનું નામ સાવિત્રીબાઈ ફૂલે વ્યવસાય ક્રાંતિકારી, … Read more

ઉમાશંકર જોશી નું જીવન કવન | Umashankar Joshi in Gujarati

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશીનું નામ તો આપ સૌએ સાંભળ્યુ જ હશે. તેમનો સમાવરે ગાંધી યુગના સર્વે શ્રેષ્ઠ કવિ અને લેખક તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર સાહિત્યકારમાં થાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે ઇ.સ.૧૯૬૭માં  તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોની ભારે અસર થઇ … Read more

ભૂપેન્દ્ર પટેલ પરિચય | Bhupendra Patel Biography

આવો જાણીએ આપણાં એટલે કે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશે. આનંદીબહેન પટેલનાં નિકટના સાથી ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલ તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં. ભૂપેન્દ્ર પટેલ પરિચય (Bhupendra Patel Biography) પુરુ નામ :- ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મ તારીખ :- 15 જુલાઈ 1962 જન્મ સ્થળ :- શીલજ, અમદાવાદ પિતાનું નામ :- રજનીકાંત પટેલ … Read more

વિજય બારસેનું જીવનચરિત્ર | Vijay Barse Biography In Gujarati

ફૂટબોલ આ દેશમાં સૌથી વધુ પ્રિય અને રમાતી રમત છે. વળી તે ભારત દેશની રાષ્ટ્રીય રમત પણ છે. એક રમત કરતાં પણ વધુ તે એક લાગણી છે જે દેશભરના લાખો લોકોના હૃદયમાં જોડાય છે. અમીરથી લઈને ગરીબ સુધી દરેક આ રમત રમતા જાતિ, રંગ અથવા ધર્મના આધારે કોઈપણ ભેદભાવ વિના તેનો આનંદ માણે છે. એક … Read more

આદિ શંકરાચાર્ય | જગદગુરુ શંકરાચાર્યનું જીવનચરિત્ર,

ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે જગદગુરુ શંકરાચાર્ય. તેમનાં મિત્ર ચીતસુખાચાર્યનાં મત મુજબ શંકરાચાર્યનો જન્મ નંદન સંવત્સર 2593માં વૈશાખ સુદ પાંચમ, રવિવાર, પુનર્વસુ નક્ષત્ર અને ધનુ લગ્નમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યઅંબા હતું. એમનાં દાદાનું નામ વિદ્યાધર હતું. મૂળ નામ: શંકર પ્રખ્યાત નામ: જગદગુરુ શંકરાચાર્ય જન્મ : નંદન સંવત્સર 2593માં … Read more

છત્રપતિ શિવાજી મહારાજ, યુદ્ધ, ઇતિહાસ, નિબંધ, માહિતી | Chhatrapati Shivaji History In Gujarati

શિવાજી ભોંસલે જેમને છત્રપતિ શિવાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય શાસક હતા અને ભોંસલે વંશના સભ્ય હતા. તેમનો19 ફેબ્રુઆરી 1630 અને મૃત્યુ 3 એપ્રિલ 1680નાં રોજનું માનવામાં આવે છે. શિવાજીએ બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી એક એન્ક્લેવ બનાવ્યું જેણે મરાઠા સામ્રાજ્યની ઉત્પત્તિની રચના કરી. ઈ. સ.1674માં તેમને રાયગઢ કિલ્લા ખાતે ઔપચારિક રીતે તેમના … Read more

ઇન્દિરા ગાંધી વિશે નિબંધ, ઇતિહાસ | Indira Gandhi in Gujarati

ઇન્દિરા ગાંધી જીવનચરિત્ર, નિબંધ, જીવન પરિચય [જન્મ તારીખ, મૃત્યુ, રાજકારણ કારકિર્દી, પતિ, બાળકો, કુટુંબ, શિક્ષણ] (Indira Gandhi in Gujarati, Indira Gandhi biography in Gujarati) date of birth, death, politics career, husband, children, family, education ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઓળખાતા ઇન્દિરા ગાંધીનો જીવન પરિચય ઘણો જ રસપ્રદ છે. ઈન્દુથી ઈન્દિરા અને પછી વડાપ્રધાન બનવા સુધીની તેમની … Read more

ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર,જીવન પ્રસંગો, નિબંધ | Chandrashekhar Azad In Gujarati

દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા. “મારી ભારત માતાની આ દુર્દશા જોઈને જો તમારું લોહી … Read more

ગોપાલ કૃષ્ણ ગોખલે પુણ્યતિથિ | Gopal Krishna Gokhale in Gujarati

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા. આપણો દેશ ભારત લગભગ 200 વર્ષ સુધી ગુલામીની ઝઝીરોમાં જકડાયેલો હતો. અસંખ્ય વિર શહીદોના બલિદાન પછી આપણા દેશને આઝાદી મળી છે. આ સ્વતંત્રતા મેળવવામાં ઘણા બધા લોકો સામેલ છે, જેમને આપણે ઓળખતા … Read more

પ્રમુખ સ્વામી મહારાજ| Pramukh Swami Maharaj In Gujarati

પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવા મહાન મહાત્મા કે જેમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંંસ્કૃતિને વૈૈૈૈૈશ્વિક ફલક પર પહોચાડવામાં આખુ જીવન ખર્ચી કાઢયુ. બીજાના ભલામાં જ આપણું ભલુ છે- આ તેમનો જીવનમંત્ર હતો. એક શાંત, વિનમ્ર, સરળ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. 15 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2022 સુધી આ સિધ્ધ પુરૂષ પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીની … Read more

error: