રાજગુરુ (Rajguru) | શિવરામ હરી રાજગુરુ

આજે એવા મહાન ક્રાંતિકારી વિશે માહિતી મેળવીશુુ કે જેઓ દેશને આઝાદી અપાવવા માટે ૨૩ વર્ષની ભર યુવાનીમાં ફાંસીના માંચડે ચડી ગયા હતા.  તો ચાલો  શિવરામ હરી રાજગુરુ વિશે વિગતે માહિતી મેળવીએ. રાજગુરુનો જીવન૫રિચય પુરુ નામ :- શિવરામ હરી રાજગુરુ ઉ૫ નામ રઘુનાથ એમ. મહારાષ્ટ્ર જન્મ તારીખ :-  ૨૪ ઓગષ્ટ ૧૯૦૮ જન્મ સ્થળ :- પૂર્ણે મહારાષ્ટ્ર પિતાનું … Read more

રવિન્દ્ર જાડેજા નો જીવન પરિચય | Ravindra Jadeja Biography In Gujarati- Age, Wiki, Bio, Family, Career, Net Worth & More

રવિન્દ્ર જાડેજા એક ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે જે રાષ્ટ્રીય ટીમ માટે તમામ ફોર્મેટમાં રમે છે. તે તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કૌશલ્ય તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે જાણીતો છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારી છે, આવું કરનાર એકમાત્ર ભારતીય છે, અને તેણે તેના પ્રદર્શન માટે ઘણા પુરસ્કારો અને ટ્રોફી … Read more

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય | Rabindranath Tagore Biography In Gujarati

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય(જીવનચરિત્ર) (માતા , પિતા, ૫ત્ની, ઉંંમર, જાતી, વ્યવસાય, ઘર્મ, જન્મસ્થળ, શિક્ષણ, તેમની રચનાઓ, પુરુસ્કાર, ઉપાઘિ, મૃત્યુ) (Rabindranath Tagore Biography in Gujarati (family, age, cast, nationality, religion, awards, death date, career, education, wife, poem, books) રવીન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. રવીન્દ્રનાથ ટાગોર વિશે કંઈપણ લખવા … Read more

રામકૃષ્ણ પરમહંસનો જીવન પરિચય, જન્મ જયંતિ 2025, નિબંધ | Ramakrishna Paramhans Biography, Jayanti In Gujarati

રામકૃષ્ણ પરમહંસ ભારતના ખૂબ જ પ્રખ્યાત સંતમાંના એક છે. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે તેમને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશન નામની આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. રામકૃષ્ણ પરમહંસનો … Read more

ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka In Gujarati

બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati) પુરુ નામ :- ગિરજાશંકર ભગવાનજી બધેકા ઉ૫નામ મૂછાળી મા, … Read more

ગામા પહેલવાન નું જીવન કવન | Gama Pehalwan Biography in Gujarati

ભારત દેશની ભૂમિ એ માત્ર સાધુ સંતોની જ ભૂમિ નથી, પણ અહીં અનેક વૈજ્ઞાનિકો, રમતવીરો પણ થઈ ગયા છે. અહીં ચર્ચા કરવા જઈ રહી છું એક એવા પહેલવાનની કે જે દેશની આઝાદી પહેલાં જ દેશ માટે કુસ્તી લડ્યા છે અને ક્યારેય એક પણ મેચ હાર્યા નથી. ભાગલા પડ્યા બાદ તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. આ … Read more

પરશુરામ જયંતી, પરશુરામ વિશે માહિતી, ઇતિહાસ, જીવનચરિત્ર | Parshuram History in Gujarati

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः | कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः || ભાગ્યેજ કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. શા માટે, એની પાછળ એક ઘણી લાંબી કથા જોડાયેલી છે. તેમનાં જન્મને લઈને ત્રણથી ચાર અલગ … Read more

મોરારજી દેસાઈ જીવનચરિત્ર-જન્મ, સમાધિ | Morarji Desai in Gujarati

મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા. તેઓ ઈન્દિરા ગાંધી બાદ દેશના વડાપ્રધાન બન્યા હતા. તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકા સ.ને. 1977-1979 દરમિયાન હતો, તેઓ દેશના સૌપ્રથમ બિન કોગ્રેસી વડા પ્રધાન હતા કે જેઓ જનતા દળ પક્ષ સાથે જોડાયેલ હતા. તેમણે 1971માં ચાલી રહેલા ભારત-પાક સંબંધોને સુધારવા માટે શાંતિનો માર્ગ મોકળો કરવાનું વિચાર્યું. તેઓ એવા એકમાત્ર ભારતીય … Read more

દુર્વાસા ઋષિ નું જીવનચરિત્ર, ઇતિહાસ | Rishi Durvasa Story In Gujarati

હિંદુ ધર્મના પુરાણોમાં સૌથી ગુસ્સાવાળા ઋષિ તરીકે જો કોઈની ગણના થાય તો તે છે દુર્વાસા ઋષિ. તેઓ અત્રિ ઋષિ અને માતા અનસૂયાના સંતાન હતા. દુર્વાસા ઋષિને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાનાં ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઈ કેટલાંય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. આ … Read more

લોકમાન્ય તિલક (ટિળક) વિશે માહિતી | lokmanya tilak in gujarati

સ્વરાજ મારો જન્મસિઘ્ઘ અઘિકાર છે અને તેને હું મેળવીને જ રહીશ. આ વાક્ય આજે ૫ણ આ૫ણને બાળ ગંગાધર ટિળકની યાદ અપાવે છે. તેમને લોકમાન્ય તિલકના નામથી પણ ઓળખવામાં આવતા હતા. લોકમાન્ય નો અર્થ છે લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ નેતા. લોકમાન્ય ઉપરાંત તેમને હિંદુ રાષ્ટ્રવાદના પિતા પણ કહેવામાં આવતા હતા. તો આજના લેખમાં આ૫ણે બાળ … Read more

error: