ડો. રાજેન્દ્ર પ્રસાદ જીવનપરિચય, નિબંધ, માહિતી | Dr Rajendra Prasad In Gujarati

રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણું પ્રજાસત્તાક અમલમાં આવ્યું ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આ પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી રચાયેલી પંડિત જવાહરલાલ નેહરુની પ્રથમ સરકારમાં રાજેન્દ્ર પ્રસાદને કેબીનેટ મંત્રી તરીકે ખાદ્ય અને કૃષિ વિભાગનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતના બંધારણ ધડતરની પ્રક્રિયામાં પણ તેમનું યોગદાન અમુલ્ય … Read more

Chhatrapati shivaji Maharaj | Biography, History, Jayanti, Birth, Children, Family, Punyatithi, Death Etc.

Shivaji Bhonsle, also known as Chhatrapati Shivaji, was an Indian ruler and a member of the Bhonsle dynasty. He is believed to have died on 19 February 1630 and died on 3 April 1680. Shivaji built an enclave from the crumbling Adilshahi Sultanate of Bijapur which formed the origin of the Maratha Empire. E. In … Read more

[PDF] ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર, શિક્ષણ, ઇતિહાસ, પુસ્તકો, નિબંધ (Dr Ambedkar History In Gujarati)

ડૉ. બાબાસાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા પ્રધાન છે. ડૉ. ભીમરાવ આંબેડકર રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.. તો ચાલો આ૫ણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ના શિક્ષણ, ઇતિહાસ, પુસ્તકો, નિબંધ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર :- પુરુ નામ ભીમરાવ રામજી સકપાલ જન્મ તારીખ 14 એપ્રિલ 1891 જન્મ સ્થળ મહુ, … Read more

ટીપુ સુલતાન નો ઇતિહાસ | Tipu Sultan History In Gujarati

ટીપુ સુલતાન મૈસુર રાજ્યના શાસક હતા. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેના યુદ્ધમાં તેમની બહાદુરી માટે જાણીતા હતા. તેઓ પોતાની બહાદુરી અને હિંમત માટે પ્રખ્યાત હતા. તો ચાલો આજે આ૫ણે ટીપુ સુલતાન વિશે વિગતે માહિતી મેળવીએ. ટીપુ સુલતાનનો જીવન૫રિચય (Tipu Sultan History in Gujarati) પુરુ નામ :- સુલતાન સઈદ વાલશરીફ ફતેહ અલી ખાન બહાદુર સાહેબ … Read more

એની બેસન્ટનો જીવન૫રિચય | Annie Besant Biography In Gujarati

મુળ આયરીસ હોવા છતાં ભારતીય ભુમિને પોતાનું ઘર બનાવી આખી જીંદગી ભારતીય લોકોના અઘિકારો માટે લડયા એવા મહાન નારી રત્ન એની બેસન્ટના જીવન વિશે આજે આ૫ણે માહિતી મેળવીશુ. એની બેસન્ટ પ્રખ્યાત થિયોસોફિસ્ટ, સમાજ સુધારક, રાજકીય નેતા, મહિલા કાર્યકર્તા, લેખિકા અને પ્રવક્તા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. એની બેસન્ટનો જીવન૫રિચય પુરુ … Read more

અજીત ડોભાલ | Ajit Doval Biography In Gujarati

Ajit Doval Biography in Gujarati:અજીત ડોભાલ એટલે એવા વ્યકિત કે જેણે મા ભોમની રક્ષા માટે આખી જીદગી ખર્ચી કાઢી છે. આ એક  વ્યકિત છે કે જેની આગળ જેમ્સ બોન્ડના કારનામા પણ ફીકા પડે છે. અજીત ડોભાલ એક એવુ નામ છે જેનું નામ સાંભળતાં જ પાકિસ્તા થર થર કાંપે છે. આ એક વ્યકિત છે કે જેઓ … Read more

મંગલ પાંડેનો જીવન૫રિચય | mangal pandey essay in gujarati

ભારતની આઝાદીની ચળવળમાં મહત્વની ભુમિકા ભજવેેલ તમામ સ્વાતંત્ર સેનાનીઓની માહિતી આ૫ણે અહી મેળવી ચુકયા છેે. આજે વાત કરવાની છે મંગલ પાંડેના જીવન૫રિચય વિશે. કે જેમને ભારતના પ્રથમ સ્વાતંત્ર સેનાની તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મંગલ પાંડેના જીવન વિશે વિગતે માહિતી મેળવીએ. મંગલ પાંડેનો જીવન ૫રિચય (mangal pandey information in gujarati) નામ (Name) :- મંગલ પાંડે … Read more

Umashankar Joshi Poems, Books, Birth, Age, History, Upnam, Awards, Death, And More

You must have heard of Umashankar Joshi, a renowned poet and writer of Gujarati literature. He is considered one of the greatest poets and writers of the Gandhian era and was the first writer to receive the Jnanpith Award in Gujarati literature. In 1967, Joshi was awarded the Jnanpith Award for his distinguished contribution to … Read more

ઇલાબેન ભટ્ટ | Ilaben Bhatt in Gujarati

ઇલાબેન ભટ્ટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. ઇલાબહેનને અન્યાય સામે લડવાની તાકાત જાણે વારસામાં જ મળી હતી. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા.અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ … Read more

Narsinh Mehta Profile, Biography, Life History, Birth, Death, bhajan, poems Etc.

Narsinh Mehta who we know by popular name like Adikavi or Devotional poet of Gujarati language or Narsi Bhagat or Bhakta Narsaiyo. Narasimha Mehta is credited as the originator of urmikavyas, akhyans, prabhatias and biographies. Prabhatia composed by him is sung in the morning. His hymns and poems composed five hundred years ago are still … Read more

error: