સંત કબીર સાહેબનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા | Sant kabir In Gujarati

ભારતના મહાન સંત અને આધ્યાત્મિક કવિ કબીરદાસનો જન્મ વર્ષ 1440 માં થયો હતો. ઇસ્લામ મુજબ ‘કબીર’ નો અર્થ મહાન થાય છે. સંત કબીરજીના વાસ્તવિક માતા-પિતા કોણ હતા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળતા નથી. તેમના જન્મ વિશે અનેક માન્યતાઓ અને લોકવાયકાઓ છે. તો ચાલો આજે આ૫ણે સંત કબીરનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા વિશે વિગતે માહિતી … Read more

નરસિંહ મહેતા વિશે માહિતી, પરિચય ગુજરાતી | Narsinh Mehta In Gujarati

નરસિંહ મહેતા કે જેને આપણે ગુજરાતી ભાષાનાં આદિકવિ કે ભક્તકવિ કે નરસી ભગત કે ભક્ત નરસૈયો  જેવા લોકપ્રિય નામથી ઓળખીયે છીએ. ઊર્મિકાવ્યો,  આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર તરીકે નરસિંહ મહેતાની ગણતરી થાય છે. એમના દ્વારા રચાયેલ પ્રભાતિયા સવારે ગવાય છે. પાંચસો વર્ષ પહેલાં એમણે રચેલ ભજનો અને કાવ્યો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. … Read more

કન્હૈયાલાલ માણેકલાલ મુનશી જીવન કવન

કન્હૈયાલાલ માણેકલાલ મુનશી એક અગ્રણી ભારતીય વ્યક્તિત્વ હતા જેઓ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને કાયદા જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય હતા. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ગુજરાતના ભરૂચમાં થયો હતો. તેમણે બરોડા કોલેજ અને બોમ્બે હાઈકોર્ટમાં અભ્યાસ કર્યો અને વકીલ બન્યા. તેઓ શ્રી અરબિંદો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેવા નેતાઓથી પ્રભાવિત … Read more

વિરાટ કોહલી નું જીવનચરિત્ર | Virat kohli Biography In Gujarati

વિરાટ કોહલી આ નામથી ભાગ્યે જ ૫રીચિત નહી હોય. વિરાટ કોહલીનો સમાવશે વિશ્વના મહાન ક્રિકેટરની યાદીમાં થાય છે. તે જમણોડી બેસ્ટટમેન તથા ઓલરાઉન્ડર છે. હાલમાં, તે 2003 થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન હોવા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. વિરાટ કોહલીને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, આ જોઈને તેના … Read more

Vijay Barse Biography in hindi | विजय बरसे का जीवन परिचय

फुटबॉल इस देश में सबसे पसंदीदा और सबसे ज्यादा खेले जाने वाले खेलों में से एक है। यह एक खेल से ज्यादा एक भावना है जो देश भर के लाखों लोगों के दिलों को जोड़ती है। अमीर से लेकर गरीब हर कोई जाति, रंग या धर्म के किसी भेदभाव के बिना इस खेलका आनंद लेता … Read more

આર્યભટ્ટ વિશે માહિતી | aryabhatta information in gujarati

આજે આપણે  ભારતનાં સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી એવા આર્યભટ્ટ વિશે માહિતી મેળવીશું. આર્યભટ્ટ ભારતના સૌથી ૫હેલા અને સૌથી મોટા(મહાન) ગણિતશાસ્ત્રી અને જયોતિષી હતા. મહત્વની માહિતી આર્યભટ્ટ વિશે માહિતી આર્યભટ્ટનો જન્મ ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ આર્યભટ્ટ દ્વારા રચેલ ગ્રંથ પાઈનું અતાર્કિક મૂલ્ય:- સ્થાન મૂલક પદ્ધતિ અને શૂન્ય:- ક્ષેત્રમાપન અને ત્રિકોણમિતિ:- બીજગણિત:- અનિશ્ચિત સમીકરણો:- સૂર્ય પદ્ધતિની ગતિ:- ગ્રહણો:- ભ્રમણનો સમયગાળો:- સૂર્યકેન્દ્રીયવાદ:- … Read more

ગુરુ નાનક જયંતિ 2022 | ગુરુ નાનક પર નિબંધ

શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકની આ વર્ષે 552મી જન્મજયંતી આવે છે. એમની જન્મજયંતિ એટલે ‘ગુરુપરબ’. શીખ ધર્મનાં દરેક ધર્મગુરુઓનો જન્મદિન ગુરુપરબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકનો જન્મ કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. ગુરુ નાનકનો જન્મદિન એટલે ‘પ્રકાશ પર્વ.’ ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ … Read more

રવિશંકર મહારાજનો નિબંધ, જન્મજયંતિ, જીવન ચરિત્ર, એવોર્ડ, માહિતી | Ravishankar Maharaj Essay In Gujarati

Ravishankar Maharaj essay in Gujarati: એક સામાન્ય માણસ જેણે હજારો બહારવટીયાઓનું જીવન બદલી નાખ્યુ, અને તેમને બહારવટુ છોડાવુ સ્વાતંત્રય સંગ્રામના માર્ગે વાળ્યા, એક મુઠી ઉચેરો માનવી જે કોઇ રાજકારણી કે કોઇ રાજયનો મંત્રી ન હતો, તેમ છતાં આપણા ગુજરાત રાજયનું ઉદ્ધાટન જેમના હસ્તે કરવામાં આવ્યુ એવા મહાન વ્યકિતત એટલે રવિશંકર વ્યાસ જેેને આપણે સૌ રવિશંકર … Read more

ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ‘સિક્સર કિંગ’ સલીમ દુરાની ની ચિરવિદાય

સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના ‘સિક્સર કિંગ’ ગણાતા હતા. સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, તેઓ એક ખૂબ સારા ઓલરાઉન્ડર હતા. જેઓ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ તા.૨/૪/૨૦૨૩ના રોજ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે. જેનાથી ક્રિકેટર જગતમાં ગહેરા દુઃખની લાગણી છવાઇ ગઇ છે. સલીમ દુરાની – … Read more

સંત તુકારામનું જીવનચરિત્ર | Sant Tukaram Information In Gujarati

ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે. તેથીય વિશેષ સ્થાન મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે. તેવો જ વિશેષ આનંદ સંત તુકારામના અભંગો ગાનારને મળે છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન સંત તુકારામનું જીવનચરિત્ર જાણીએ. સંત તુકારામનું જીવનચરિત્ર (Sant tukaram information in Gujarati) નામ : તુકેબા(તુકારામ) જન્મ તારીખ … Read more

error: