વિનોબા ભાવે નું જીવનચરિત્ર,નિબંધ, સૂત્ર, કૃતિ, ભૂદાન ચળવળ (Vinoba Bhave In Gujarati)

ભારતના મહાન વ્યકિતઓમાં આચાર્ય વિનોબા ભાવેનું નામ સૌથી મોખરે છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે અહિંસક રીતે ખૂબ મોટું યોગદાન આપ્યું. તેમણે જીવન૫ર્યત માનવાધિકાર અને અહિંસાના રક્ષણ માટે કામ કર્યું હતું. તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે ભૂદાન આંદોલનમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો એટલે જ જયારે ભુદાન ચળવળની વાત આવે ત્યારે વિનોભા ભાવે નામ સૌપ્રથમ લેવામાં આવે … Read more

ભારતીય સંસ્કૃતિમાં નારી ધર્મ નિબંધ | Bhartiya Sanskriti Me Nari Dharm Essay In Gujarati

ભારતીય સંસ્કૃતિમાં, સ્ત્રી બ્રહ્માંડની પ્રમુખ દેવી છે. સમગ્ર સૃષ્ટિ જ સ્ત્રી છે, કારણ કે આ સૃષ્ટિમાં માત્ર સ્ત્રી જ બુદ્ધિ, નિદ્રા, સુધા, પડછાયો, શક્તિ, તરસ, જાતિ, લજ્જા, શાંતિ, ભક્તિ, ચેતના અને લક્ષ્મી વગેરે અનેક સ્વરૂપોમાં વ્યાપેલી છે. આ પુર્ણતાના લીધે સ્ત્રીઓ લાગણીશીલ બની જાય છે. તો ચાલો આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં નારી ધર્મ નિબંધ (Bhartiya … Read more

શ્રી રામ નવમી વિશે નિબંધ, માહિતી, વાર્તા, હાર્દિક શુભેચ્છાઓ

હિંદુ પંચાંગ મુજબ, રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેથી આ દિવસને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી મની જન્મજયંતિને કારણે આ દિવસને રામ નવમી કહેવામાં આવે છે. ભગવાન શ્રીરામને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ભગવાન … Read more

error: