Shani Chalisa Gujarati | શનિ ચાલીસા

આજના આ આર્ટીકલ્સમાં આ૫ણે ભગવાન શનિદેવ પુજા અર્ચના માટે ગુજરાતીમાં શનિ ચાલીસા (shani chalisa gujarati) જાણીશું. શિવ પુરણામાં જણાવ્યા અનુંસાર અયોઘ્યાના રાજા દશરથે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસાનો પાઠ કર્યો હતો. સુર્ય પુત્ર ભગવાન શનિદેવની પૂજા-અર્ચના કરવાથી જીવનની તમામ કઠિણાઇઓ અને દુ:ખો દુર થાય છે. તો ચાલો આજે આ૫ણે ૫ણ અહીં શનિ ચાલીસા … Read more

Shai Moss Age, Mom, Birthday, Parents, Movies, Net worth, Instagram & More

Shai Moss is the daughter of famous rapper and actor Bow Wow and his ex-girlfriend Joie Chavis. Born on April 27, 2025, Shai has gained a significant following on social media, particularly on Instagram where she has over 300,000 followers. Despite her young age, she has made appearances in several of her father’s music videos. … Read more

સુભદ્રા કુમારી ચૌહાણ | Subhadra Kumari Chauhan, Jivan Parichay, Poems, Kavita, Books, Died

સુભદ્રા કુમારી ચૌહાણ હિન્દી સાહિત્યના એક મહાન ભારતીય કવયિત્રી હતા. તેમની રચનાઓ ખૂબ જ ભાવનાત્મક ને જોશીલી હતી. ઝાંસીની બહાદુર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઝાંસી કી રાની ના કારણે તેમણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. આ કવિતાના કેટલાક શબ્દો અહી રજુ કરૂ છું… ”સિંહાસન હીલ ઉઠે રાજવંશો ને ભૃકુટી તાની … Read more

ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર | ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ

વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં ગુરુ તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે. ‘धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।’ આ મહાકાવ્ય અનુસાર ગુરૂજીનુ બલિદાન ફક્ત ધર્મપાલન માટે જ નહી પરંતુ સમસ્ત માનવીય સાંસ્કૃતિક મુલ્યોના માટે આ બલિદાન હતું. ધર્મ તેમના માટે સાંસ્કૃતિક મુલ્યો … Read more

ગુજરાત વિશે નિબંધ | Gujarat Essay In Gujarati

ભારતના દરેક ઇતિહાસમાં જેનું નામ સુર્વણ અક્ષરે લખાયેલ છે એવા મહાપુરુષો, મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, સંતો-મહંતોની પાવન ભુમિ એટલે આપણું ગુજરાત. ગુજરાતનો સાંસ્કૃતિ અને ધાર્મિક ઇતિહાસ પણ કંઇક અનેરો છે. તો ચાલો આજે આપણે ગુજરાત વિશે નિબંધ (Gujarat Essay in Gujarati) વિશે નિબંધ લેખન કરીએ. ગુજરાત વિશે નિબંધ (Gujarat Essay in Gujarati) ગુજરાત એ ભારતના … Read more

રાજા રામમોહનરાય નું જીવનચરિત્ર | Raja Ram Mohan Roy Information In Gujarati

raja ram mohan roy information in gujarati-રાજા રામમોહનરાય (22 મે 1772 થી 27 સપ્ટેમ્બર 1833) એક ભારતીય સુધારક હતા, જેઓ બ્રહ્મો સભાના સ્થાપકોમાંના એક હતા, જે ભારતીય ઉપખંડમાં સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળ બ્રહ્મો સમાજના પુરોગામી હતા. તેમને મુઘલ સમ્રાટ અકબર II દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. રાજકારણ, જાહેર વહીવટ, શિક્ષણ અને ધર્મના ક્ષેત્રોમાં તેમનો પ્રભાવ … Read more

પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ | Prithviraj Chauhan History In Gujarati

પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ:-ભારતનાં અનેક લડવૈયાઓ પૈકી કેટલાંક ખૂબ જ જાણીતાં અને લોકપ્રિય બન્યાં છે. કેટલાંક એમની આગવી રાજશૈલીને કારણે પ્રજાજનોમાં ખ્યાતિ પામ્યા. આવા જ એક પ્રસિધ્ધ શાસક એટલે વીર પૃથ્વીરાજ ચૌહાણ. આજે એમનાં વિશે થોડીક માહિતી મેળવીએ. પ્રારંભિક જીવન પૃથ્વીરાજનો જન્મ ચહામણ રાજા સોમેશ્વર અને રાણી કર્પુરાદેવી (કાલાચુરી રાજકુમારી)ને થયો હતો. પૃથ્વીરાજ અને તેમના … Read more

Prithviraj Chauhan Biography- History, Early life,Age, Study,Wife, War, Death, Movie 2025

Prithviraj Chauhan Biography- history:– Our country India has its varied heritage. Indian history is the largest and the most valuable in all over the world. So many outsiders attacked on India, but Indian kings had given them a tough fight. So many Indian kings gave their life to save their empire. Today we are going … Read more

પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ | Pustako Ni Maitri Nibandh In Gujarati | પુસ્તકોની મૈત્રી નિબંધ

આજનો આ૫ણો લેખ પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ લેખન અંગેનો છે. પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે.. તેથી જ તો ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં પુસ્તકો આપણા મિત્રો, જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ અથવા તો પુસ્તકોની મૈત્રી વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ વિશે વિસ્તુત ગુજરાતી નિબંઘ લેખન કરીએ. પુસ્તકો આપણા સાચા … Read more

ગીરા ધોધ (Gira Waterfall) ડાંગ – વઘઈ

ગીરા ધોધ:- ચોમાસાની ઋતુ હોય અને કુદરતી ઝરણાંની મજા ન માણીએ એ તો કેમ ચાલે? બરાબર ને? અને ઝરણાંને બદલે ધોધ જોવા મળી જાય તો? પૂછવું જ શું! આનંદની અનુભૂતિ થયાં વિના ન રહે! આખાય ભારતમાં અનેક ધોધ આવેલાં છે. આમાં જો માત્ર ચોમાસામાં જ સક્રિય થતાં હોય અને એનું સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય … Read more

error: