શિકાગો ધર્મ પરિષદ | Swami Vivekananda Chicago Speech In Gujarati

સને. 1893 માં વિવેકાનંદ શિકાગો ધર્મ પરિષદ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રીમદ ભાગવત ગીતા રાખવામાં આવેલ હતી.  જેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત ”અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman Jayanti

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

ચાણક્યનો જીવન ૫રિચય | Chanakya Biography In Gujarati

ચાણક્યનો જીવન ૫રિચય ,ચાણકય નીતિ ,ઇતિહાસ ,વાર્તા,અનમોલ વચન ,જાતિ,ઘર્મ ,મૃત્યુ (Chanakya Biography In Gujarati, history , Age, education , Caste, family ,Career,  Chanakya Niti , Chanakya quotes, ethics of Chanakya ,Chanakya Neeti, who was Chanakya ,  Chanakya death , thoughts of Chanakya ) જે લોકો પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને સફળતાના માર્ગ પર ચાલી રહ્યા છે, તેઓ ચાણક્યનું નામ સારી રીતે જાણે છે. ચાણક્યનું સાચું નામ … Read more

સ્વચ્છતા નિબંધ | Swachhta tya Prabhuta Nibandh in Gujarati

આજનો આ૫ણો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગુજરાતી નિબંધ (swachhta tya prabhuta nibandh in gujarati) લેખનનો. દરેક મનુષ્યને સ્વચ્છતા અને સુંદરતા અતિ પ્રિય હોય છે. એટલે છે કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ લેખ તમને સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કી જ્યોત જાગી રે અને સ્વચ્છતા ૫ર ગુજરાતી નિબંઘ લેખન માટે ઉ૫યોગી બનશે. ખાસ અગત્યની વાત એ જે … Read more

25+ ચાણક્ય નીતિ સૂત્રો | Chanakya Niti sutra In Gujarati

ચાણક્ય નીતિ સૂત્રો:-ભારતમાં જન્મેલો દરેક વ્યકિત ચાણકય વિશે તો જાણતો જ હશે. અરે ભારતમાં શું વિશ્વનો ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે ચાણકય વિશે નહી જાણતો હોય. ચાણકયને અર્થશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. અગાઉના આર્ટીકલ્સમાં આ૫ણે ચાણકયના જીવન૫રિચય વિશે વિસ્તૃત માહિતી મેળવી આજના આર્ટીકલ્સમાં ચાણક્ય નીતિ સૂત્રો વિશે જાણીશુ. ચાણક્ય નીતિ એ એક પુસ્તક છે જે … Read more

સ્વામી દયાનંદ સરસ્વતી, આર્ય સમાજ પરિચય, માહિતી, નિબંધ | Swami Dayanand Saraswati In Gujarati

દયાનંદ સરસ્વતી, જેમને સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક ભારતીય ફિલસૂફ અને સમાજ સુધારક હતા, સ્વામી દયાનંદ સરસ્વતીએ “આર્ય સમાજ” નામની સામાજિક સુધારણા સંસ્થાની સ્થાપના કરી હતી. જન્મને બદલે તેમને વારસામાં મળેલી જાતિ પ્રથાની નિંદા કરવાનો તેમનો વિચાર કોઇ કટ્ટરપંથીથી ઓછો નહોતો. તેમણે ભારતીય વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણની સાથે વેદોનું જ્ઞાન શીખવતો … Read more

छत्तीसगढ़ जन्म प्रमाण पत्र आवेदन फॉर्म 2025 @edistrict.cgstate.gov.in CG Birth Certificate Apply Online | Search Application

CG Birth Certificate Online Apply छत्तीसगढ़ जन्म प्रमाण पत्र फॉर्म Chhattisgarh Birth Certificate Registration CG Janam Praman Patra Application Status Track – छत्तीसगढ़ जन्म प्रमाण पत्र आवेदन हेतु ऑनलाइन प्रकिया को शुरू कर दिया गया है। यदि आप छत्तीसगढ़ के निवासी है तथा आप CG Birth Certificate के लिए ऑनलाइन आवेदन करना चाहते है। तो आप इसकी … Read more

સ્વતંત્રતા દિવસ શાયરી 2025

આ૫ણા દેશને આઝાદી અ૫ાવવા માટે અનેક વિરોએ બલિદાનો આપ્યા છે. તાો ચાલો આજે આ૫ણે તેમને યાદ કરીએ આ સ્વતંત્રતા દિવસ શાયરીઓ વડે. સ્વતંત્રતા દિવસ શાયરી ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન ભરે ભારતના સ્વાતંત્ર્ય દિન ૫ર હાર્દિક શુભકામનાઓ ચલો ફીર સે આજ વો નઝારા યાદ કર લે શહીદો કે દિલ મે થી વો જવાલા યાદ કર … Read more

સુનિતા વિલિયમ્સ વિશે માહિતી | Sunita Williams In Gujarati

શું તમે જાણો છો કે સુનિતા વિલિયમ્સ કોણ છે, ના. તો આવો જાણીએ સુનીતા સુનિતા વિલિયમ્સના જીવન પરિચય વિશે(Sunita Williams in Gujarati). ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમના નામે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે.સુનિતા વિલિયમ અમેરિકન એજન્સી નાસા દ્વારા અવકાશમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા છે. Advertisements ભારતના નારી રત્નોએ અવકાશ ક્ષેત્રે પણ પોતાનું … Read more

પ્રાર્થના જીવનનું બળ નિબંધ | Prarthana Jivan Nu Bal Nibandh

પ્રાર્થના જીવનનું બળ નિબંધ- દરેક ધર્મ અને સંપ્રદાયમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર કે અસ્વસ્થ મનુષ્યને સાજો થવા માટે પ્રાર્થના શરણમાં આવે છે. અને કોણ જાણે કેમ પ્રાથનામાં શું એવી અદભુત શકિત સમાયેલી છે કે તે મનુષ્યના દુઃખો ભુલાવીને તેના હદયમાં નિરવ શાંતિનો સંચાર કરે છે. … Read more

error: