ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર,જીવન પ્રસંગો, નિબંધ | Chandrashekhar Azad In Gujarati
દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા. “મારી ભારત માતાની આ દુર્દશા જોઈને જો તમારું લોહી … Read more