દિકરી ઘરનો દિવો નિબંધ | દીકરી ઘરની દીવડી નિબંધ
દિકરી ઘરનો દિવો નિબંધ यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અર્થાત જયાં નારીઓ પુજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ”જે કર ઝુલાવે પારણુ તે જગત ૫ર શાસન કરે ” જગતના મહાપુરુષોને જન્મ આ૫નારી નારી સાક્ષાત નારાયણી છે.માનવજાત ૫રનું તેનું ઋણ ઘણું મોટુ છે. પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દિકરાનો મહિમા કરવામાં આવે છે. જયારે દિકરીને … Read more