પ્રાર્થના જીવનનું બળ નિબંધ | Prarthana Jivan Nu Bal Nibandh

પ્રાર્થના જીવનનું બળ નિબંધ- દરેક ધર્મ અને સંપ્રદાયમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર કે અસ્વસ્થ મનુષ્યને સાજો થવા માટે પ્રાર્થના શરણમાં આવે છે. અને કોણ જાણે કેમ પ્રાથનામાં શું એવી અદભુત શકિત સમાયેલી છે કે તે મનુષ્યના દુઃખો ભુલાવીને તેના હદયમાં નિરવ શાંતિનો સંચાર કરે છે. … Read more

error: