મધર ટેરેસા નું જીવનચરિત્ર | મધર ટેરેસા વિશે નિબંધ
એવું માનવામાં આવે છે કે વિશ્વના લગભગ તમામ લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે, અને વ્યક્તિના દરેક કાર્ય પાછળ પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે. પરંતુ માનવ ઇતિહાસમાં એવા ૫ણ ઘણા લોકોના ઉદાહરણો છે જેમણે પોતાનું જીવન ૫રો૫કાર અને અન્ય લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે. મધર ટેરેસા આવા મહાન લોકોમાંની એક છે જેણે પોતાનું … Read more