મહાકવિ કાલિદાસ નો જીવન પરિચય, ઇતિહાસ, કૃતિઓ | Mahakavi Kalidas In Gujarati
મહાકવિ કાલિદાસ એક મહાન કવિ અને નાટ્યકાર તો હતા જ પરંતુ તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા.કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માંના એક રત્ન હતા. તેમનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ કવિઓમાં થાય છે. તેથી જ તેમને તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે ભારતની પૌરાણિક કથા અને … Read more