વસંત પંચમી વિશે નિબંધ | Vasant Panchami Essay In Gujarati
ઋતુઓની રાણી વસંત ઋુતુના આગમનની સાથે જ જાણે કે ધરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ નો પ્રથમ દિવસ. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હોવાની પણ માન્યતા છે.તો ચાલો આજે આપણે વસંત પંચમી વિશે (Vasant Panchami … Read more