શરદ પૂર્ણિમા વિશે નિબંધ | શરદ પૂનમની રાત 2025

નોરતાંની રમઝટ હજુ થંભીય નથી અને એક બીજો તહેવાર આ૫ણી સામે આવીને ઉભો રહે છે. તે છે શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાનો તહેવાર આખા ભારતભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમાને માણેકઠારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા વિશે નિબંધ શરદ પૂનમ આસો માસની અજવાળી પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે ચંદ્ર સૌથી … Read more

error: