રાષ્ટ્રીય ગણિત દિવસ | શ્રીનિવાસ રામાનુજ નું જીવનચરિત્ર
22 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ. આ દિવસ શ્રીનિવાસ રામાનુજની યાદમાં ઈ. સ. 2012થી મનાવવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેમની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી વિવિધ સ્પર્ધાઓ રાખી ઉજવવામાં આવે છે. કોણ હતા શ્રીનિવાસ રામાનુજ અને શા માટે તેમની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે તે જાણીએ. જન્મ:- શ્રીનિવાસ અયંગર રામાનુજને તેમના … Read more