201+ ગુજરાતી નિબંધ | નિબંધ એટલે શું? | Gujarati Essay | Gujarati Nibandh 2025

ગુજરાતી નિબંધ (gujarati nibandh) એટલે શું નિબંધ એ ગદ્ય લેખનનું એક સ્વરૂપ છે. પરંતુ આ શબ્દ તાર્કિક અને બૌદ્ધિક લેખો માટે પણ વપરાય છે, સંદર્ભ, રચના અને દરખાસ્તનો પણ નિબંધના સમાનાર્થી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ સાહિત્યિક આલોચનાનો સૌથી પ્રચલિત શબ્દ નિબંધ જ છે. તેને અંગ્રેજીમાં કમ્પોઝિશન અથવા Essay તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman Jayanti

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

સ્વચ્છતા નિબંધ | Swachhta tya Prabhuta Nibandh in Gujarati

આજનો આ૫ણો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગુજરાતી નિબંધ (swachhta tya prabhuta nibandh in gujarati) લેખનનો. દરેક મનુષ્યને સ્વચ્છતા અને સુંદરતા અતિ પ્રિય હોય છે. એટલે છે કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ લેખ તમને સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કી જ્યોત જાગી રે અને સ્વચ્છતા ૫ર ગુજરાતી નિબંઘ લેખન માટે ઉ૫યોગી બનશે. ખાસ અગત્યની વાત એ જે … Read more

પ્રાર્થના જીવનનું બળ નિબંધ | Prarthana Jivan Nu Bal Nibandh

પ્રાર્થના જીવનનું બળ નિબંધ- દરેક ધર્મ અને સંપ્રદાયમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર કે અસ્વસ્થ મનુષ્યને સાજો થવા માટે પ્રાર્થના શરણમાં આવે છે. અને કોણ જાણે કેમ પ્રાથનામાં શું એવી અદભુત શકિત સમાયેલી છે કે તે મનુષ્યના દુઃખો ભુલાવીને તેના હદયમાં નિરવ શાંતિનો સંચાર કરે છે. … Read more

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ | Rashtriya ekta ane akhanditta gujarati nibandh

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ:- જયારે ૫ણ રાષ્ટ્રની વાત આવે ત્યારે દરેક ભારતીયના મનમાં એકતા, અખંડીતતા, બિનસાંંપ્રદાયીકતા જેવા શબ્દો અવશ્ય આવી જાય છે. આ૫ણો દેશ ભારત સમગ્ર વિશ્વ માટે એકતા અને અખંડિતતાનું ઉદાહરણ ૫ુરુ ૫ાડે છે. ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં ૫ણ રાષ્ટ્રીય એકતા એટલે શું ?, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ વિશે પ્રશ્નો પુછવામાં આવતા … Read more

પ્રાર્થનાનું મહત્વ નિબંધ | Prathna nu Mahatva Nibandh Gujarati

“પ્રાર્થના એ આત્માનો ખોરાક છે” આ વાકય જ આપણને પ્રાર્થનાનું મહત્વ નિબંધનું આખુ હાર્દ સમજાવી જાય છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે. તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના આપણામાં ઇશ્વરીય … Read more

ગ્રાહક જાગૃતિ નિબંધ | Grahak Jagrukta par Nibandh Gujarati

ગ્રાહક જાગૃતિ નિબંધ આ વિષય વાંચીને તમને કદાચ એવુ થતુ હશે કે ગ્રાહકોને વળી જાગૃરુત કરવાની શું જરૂરી છે? તો તમારા મનના આ બધા વિચારોનું સમાધાન આપણે આ ગ્રાહક જાગૃતિ નિબંધ લેખન આર્ટીકલ્સમાં કરીશુ. ગ્રાહક જાગૃતિ નિબંધની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ગ્રાહક કોને કહેવાય એ જાણી લઇએ. ગ્રાહક એટલે એવી વ્યકિત કે જે પોતાના … Read more

પ્રાકૃતિક ખેતી નું મહત્વ નિબંધ | Importance of Natural Farming

પ્રાકૃતિક ખેતી ને આપડે ઓર્ગેનિક ખેતી, કે સજીવ ખેતી થી પણ ઓળખીએ છીએ. ઓર્ગેનિક ખેતી એ કૃષિની એક પદ્ધતિ છે જેમાં કુદરતી સામગ્રી, પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો ઉપયોગ સામેલ છે. તે ખેતી માટે પર્યાવરણને અનુકૂળ અભિગમ છે જે જમીનના સ્વાસ્થ્યને જાળવવા, પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા અને પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાજેતરના વર્ષોમાં … Read more

સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ | Samajnu Navnirman Ane Taruno Nibandh Gujarati

યુવાનો દરેક દેશની કરોડડરજુ સમાન હોય છે. દરેક દેશ કે સમાજનું નવનિર્માણ અને તરુણો વચ્ચે એક અદભુત સંબંઘ રહેલો છે.  દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો વિશેષરૂપે રહેલો હોય છે. તો ચાલો આજે આ૫ણે સમાજનું નવનિર્માણ અને તરુણો વિશે નિબંધ લેખન કરીએ. આ લે આપને રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનો ફાળો નિબંધ, આધુનિક ભારતના ઘડતરમાં યુવા પેઢીની ભૂમિકા … Read more

જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ | પ્રામાણિકતા નિબંધ (Pramanikta Essay in Gujarati)

પ્રામાણિકતા નિબંધ:- કહેવાય છે કે ”સ્વભાવ પ્રામાણિત હોવાથી કદાચ તમારા મિત્રો ઓછા બનશે ૫રંતુ જેટલા બનશે તે બઘા લાજવાબ બનશે.” ઉ૫રોકત પંકિત આ૫ણને જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાવે છે. ચાલો આજે આ૫ણે  પ્રમાણિકતા નિબંધ લેખન કરીએ. પ્રામાણિકતા નિબંધ (Pramanikta Essay in Gujarati) “પ્રમાણિકતા” આ શીર્ષક જેટલું બોલવાથી અને સાંભળવાથી આપણા મન પર અસર કરી જાય છે. તે ખરેખર અદ્ભુત અને અવિશ્વસનીય છે. … Read more

error: