ગોત્ર એટલે શું?

ગોત્ર એટલે શું?- સનાતન ધર્મમાં ગોત્રનું ઘણું મહત્વ છે. ‘ગોત્ર’નો શાબ્દિક અર્થ ઘણો વ્યાપક છે. વિદ્વાનોએ સમયાંતરે યોગ્ય ખુલાસો પણ કર્યો છે. ‘ગો’ એટલે ઇન્દ્રિયો, જ્યારે ‘ત્ર’નો અર્થ થાય છે ‘રક્ષણ કરવું’, તેથી ગોત્રનો એક અર્થ ‘ઈન્દ્રિયોના નુકસાનથી રક્ષણ કરનાર’ છે, જે સ્પષ્ટપણે ‘ઋષિ’ સૂચવે છે. સામાન્ય રીતે ‘ગોત્ર’ ઋષિ પરંપરા સાથે સંબંધિત માનવામાં આવે … Read more

રંગો ના નામ | Color Name In Gujarati

રંગો ના નામ- આ દુનિયા ખૂબ જ રંગબેરંગી છે. તમે રોજ બરોજના જીવનમાં વિવિધ કલરની ચીજવસ્તુ જોઇ હશે. ખરેખર આ પચરંગી દુનિયાને કુદરતે કેટલી સુદર બનાવી છે. ચાલો હવે તમે મનમાં વિચારો કે આ દુનિયામાં દરેક વસ્તુ માત્ર સફેદ કે કાળા રંગની જ હોય. કેવુ લાગ્યુ નથી ગમતુ ને. આ સૃષ્ટિ કુદરતે જેવી બનાવી છે … Read more

યોગ એટલે શું ? | યોગની વ્યાખ્યા,ઇતિહાસ,નિબંધ

દેશ વિદેશમાં આજે યોગ શબ્દ ખુબ જ પ્રચલિત થઇ રહયો છે. આ૫ણા ઋષિ મુનિઓ જેનું મહત્વ સમજાવતા થાકી ગયા એવા યોગ વિશે માનવી આજે જાગૃત થયો છે તે ખુબ જ આનંદની વાત છે. તો ચાલો આ૫ણે યોગ એટલે શું ? તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. યોગ એટલે શું ? યોગની વ્યાખ્યા યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” … Read more

પક્ષીઓ ના નામ (Birds Name In Gujarati)

સમગ્ર વિશ્વમાં અલગ-અલગ જાતના લાખો પક્ષીઓ જોવા મળે છે. આજના લેખમાં આપણે પક્ષીઓ ના નામ ( ગુજરાતી, (Birds Name in Gujarati) હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત પક્ષીઓ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ. અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શૈક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો … Read more

અશ્વગંધા ના ફાયદા | ashwagandha na fayda

અશ્વગંધા ના ફાયદા:-જો તમે ભારતમાં રહો છો તો તમે અશ્વગંધા નામની વનસ્પતિ વિશે સાંભળ્યું જ હશે. આ ઔષધિનો ઉપયોગ અનેક પ્રકારના રોગોના ઈલાજ માટે થાય છે. તમને વિશ્વાસ નહિ થાય, પરંતુ અશ્વગંધાના ઘણા ફાયદાઓ વિશે આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિમાં ૫ણ વિગતવાર જણાવવામાં આવ્યુ છે. આ જડીબુટ્ટી માનવ શરીરને ઘણી રીતે ફાયદાકારક છે. અશ્વગંધા, જેને … Read more

અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ (Arunachal Pradesh Information in Gujarati)

અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. 1965 પછી, અહીંનો વહીવટ આસામના રાજ્યપાલ દ્વારા ગૃહ મંત્રાલય હેઠળ સોપવામાં આવ્યો. વર્ષ 1972માં અરુણાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને તેનું નામ બદલીને ‘અરુણાચલ પ્રદેશ’ કરવામાં આવ્યું. ત્યારબાદ 20 ફેબ્રુઆરી, 1987 ના રોજ, તેને ભારતીય સંઘનું 24મું રાજ્ય બનાવવામાં આવ્યુ અરુણાચલ પ્રદેશ એ ભારતનું ઉત્તર … Read more

નવરાત્રી નું મહત્વ | નવરાત્રી નિબંધ | Navratri Essay In Gujarati

હવે નવરાત્રીને થોડાક જ દિવસોની વાર છે ત્યારે ચાલો આજે આ૫ણે  નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં … Read more

માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names Of Birds Living In Garlands)

સમગ્ર વિશ્વમાં કુદરતે પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ બનાવી છે. આ દરેક પક્ષીઓની જીવનશૈલી પણ કંઇક રીતે આગાવી અને અનોખી હોય છે. કેટલાક પક્ષીઓ તેમના ઇડા અને બચ્ચાના રક્ષણ માટે માળો બનાવે છે તો કેટલાક પક્ષીઓ જમીન પર જ કોઇ સુરક્ષિત જગ્યાએ ઇંડા મુકે છે. તો ચાલો આજના લેખમાં આપણે માળા માં રહેતા પક્ષીઓ ના નામ જાણીશુ. … Read more

વાત નફાની….શેરબજાર વિશે માહિતી

શેરબજાર વિશે માહિતી:- મિત્રો આજે હું આપની સમક્ષ વાત નફાની કરવા આવ્યો છું,જો તમે એક બિઝનેસમેન કે નોકરિયાત માણસ છો તો તમારા માટે વર્ક ફોર્મ હોમ કે અન્ય કામ ઓનલાઈન કરવાના હોય જ છે.અને એમાં પણ પગાર કઈક અંશે ઓછો પડતો હોય છે તો પગાર ઉપરાંત વધુ કમાણી કઈ રીતે કરી શકો ? શુ એ … Read more

કાળી ચૌદશનું મહત્વ | નરક ચૌદશ | Kali Chaudas Nu Mahatva Gujarati 2025

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે દિવાળીમાં આવતાં તહેવારો વિશે માહિતી મેળવીએ. દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને … Read more

error: