લાભ પાંચમનુ મહત્વ | labh Pancham 2025 In Gujarat

લાભ પાંચમને શૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવળી તહેવારનો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે. લાભ પાંચમનુ મહત્વ શૌભાગ્ય એટલે સારૂ ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો. આ દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાનો દિવસ માનવામાં … Read more

જન્માષ્ટમી નિબંધ | Janmashtami Essay In Gujarati

janmashtami essay in gujarati :- ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં  જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનથી આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો … Read more

છત્તીસગઢ વિશે માહિતી, ઇતિહાસ, સંસ્કૃતિ,પોશાક, નદીઓ, પર્વતો (Chhattisgarh In Gujarati)

પ્રાકૃતિક વિવિધતા, સાંસ્કૃતિક અને પરંપરાગત ઈતિહાસ માટે પ્રખ્યાત, છત્તીસગઢ એ મધ્ય ભારતના ક્ષેત્રમાં સ્થિત એક મુખ્ય રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ 135,192 ચો.કી.મી. છે જે મુજબ વિસ્તારની દ્રષ્ટીએ તે ભારતનું 9મું સૌથી મોટું રાજ્ય છે. 2025 સુધીમાં, તેની વસ્તી આશરે 29.4 મિલિયન જેટલી છે, જે તેને દેશનું 17મું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય બનાવે છે. આ … Read more

ફેસબુક એટલે શું | ફેસબુક ની શોધ કોણે કરી

ફેસબુક એટલે શું ? આ સવાલ તમને થોડોક ૫ેચીદો લાગશે. આમ તો વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધી સૌ કોઈ હાલમાં ફેસબુકનાો ઉ૫યોગ કરે છે. ફેસબુકના ઉ૫યોગ વિશે જાણે છે. ૫રંતુ આજે આ૫ણે  ફેસબુક વિશે થોડીક ઉંડાણ પૂર્વકની માહિતી મેળવીએ. ફેસબુક એટલે શું Facebook Inc. એક અમેરિકન ઓનલાઇન સાશિયલ મીડિયા અને સાશીયલ નેટવર્કિંગ ૫ર based કં૫ની છે, … Read more

રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી | રાષ્ટ્રીય ધ્વજ દિવસ | Rashtradhwaj In Gujarati

ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જનાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે.ધ્વજમાં લંબાઈ અને પહોળાઈનું પ્રમાણમાપ 2:3 છે. રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી (Rashtradhwaj in … Read more

ફાધર્સ ડે | પિતા દિવસ, નિબંધ, મહત્વ, શાયરી

પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ સાથે આપણા દેશમાં પણ આવા ઘણા દિવસો ઉજવવામાં આવે છે. જેમ કે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ વગેરે. ફાધર્સ ડે પણ એક એવો જ દિવસ છે, આ દિવસે બધા બાળકો તેમના પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે. આ દિવસની ઉજવણી સંતાન અને પિતા વચ્ચેના સંબંધને ગાઢ બનાવે છે. નામ:- વિશ્વ પિતા દિવસ (ફાધર્સ ડે) … Read more

Sabarmati Ashram | Location, Sthapna, History, Activities

During the freedom fight of India from the Britishers so many people gave their life for the country. It was not easy to unite a large number of people at the same time. So by the nation leaders few places are decided. Some leaders made their own places. The father of the nation Mahatma Gandhiji … Read more

ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka In Gujarati

બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati) પુરુ નામ :- ગિરજાશંકર ભગવાનજી બધેકા ઉ૫નામ મૂછાળી મા, … Read more

રક્ષાબંધન વિશે | રક્ષાબંધન નિબંધ | Raksha Bandhan Essay In Gujarati 2025

રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાનાં હિંદુ માછીમારો દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા કરે છે. આથી આ દિવસને ‘નાળિયેરી પૂર્ણિમા‘ પણ કહે છે. આ દરિયાપૂજન વિધી દરમિયાન … Read more

ગાયત્રી ચાલીસા | gayatri chalisa gujarati pdf

ગાયત્રી ચાલીસાએ ગાયત્રી માતાની આરાધના માટેનું ખૂબ જ સુંદર માધ્યમ છે. આ મંત્રમાં ચાલીસ શ્લોકોનો સમૂહ છે. જેના દ્વારા ભક્તો માતા ગાયત્રીની પૂજા કરે છે. ગાયત્રી માતા હંમેશા પોતાના ભક્તો પર કૃપા રાખે છે. તેમની કૃપાથી માણસ હંમેશા સુખી જીવન જીવે છે. હિંદુ ધર્મમાં ગાયત્રી માતાને વેદમાતા કહેવામાં આવે છે, એટલે કે તમામ વેદ તેમની … Read more

error: