ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ | Internet essay in Gujarati)

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ: હવા, પાણી ખોરાક અને પોષાકની સાથે મોબાઇલ અને ઇન્ટરનેટ ૫ણ જાણે જીવન જરૂરી વસ્તુઓનો અહમ ભાગ બની ગયુ છે. આજે દરેક વ્યકિત પાસે એનરોઇડ મોબાઇલ જોવા મળે છે. માટે પ્રવર્તમાન સમયમાં શિક્ષણમાં ૫ણ ઇન્ટરનેટ આઘારિત ટેકનોલોજીનો ઉ૫યોગ વઘી ગયો છે. તો ચાલો આજે આ૫ણે ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ લેખન સ્વરૂપે જોઇએ. … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman jayanti

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

Swami Vivekananda Essay In Gujarati | સ્વામી વિવેકાનંદ નિબંધ

swami vivekananda essay in gujarati :- એક દિવસ ટ્રેનનાં ડબ્બામાં એક યુવાનની મોઘી ઘડિયાળ જોઇને ત્યાં બેસેલ યુવતીઓની નજર બગડી અને એ યુવાન પાસે આવીને બેસી ગઈ.અને કહેવા લાગી “આ હાથની ઘડિયાળ અમને આપી દે નહીતો અમે બુમો પાડીને બધાને કહીશું કે અમને ટ્રેનમાં એકલા જોઇને આ યુવાન અમને હેરાન કરે છે એને પછી લોકો … Read more

હનુમાન જયંતી 2025, નિબંધ, મહત્વ | Hanuman Jayanti in Gujarati

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો … Read more

આત્મનિર્ભર ભારત નિબંધ | Aatm Nirbhar Bharat Essay in Gujarati

કોરોના મહામારીએ મહાત્મા ગાંધીએ સેવેલા આત્મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા પ્રેરણા આપી છે. તેના ૫રિણામ સ્વરૂ૫ે ભારતના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત યોજના શરૂ કરી છે. જેનાર્થી આ૫ણું ૭૦ વર્ષ જુનું સ૫નું સાર્થક થશે. સૌપ્રથમ આ૫ણે આત્મનિર્ભર એટલે શૂ તેનો અર્થ સમજીએ. આત્મનિર્ભર એટલે કે સ્વયં પર નિર્ભર થવું, કોઈના પર આશ્રિત ન રહેવુ.  ભારતીય … Read more

આઝાદી પછીનું ભારત નિબંધ | Azadi Pachi nu Bharat in Gujarati

આઝાદી માટેના લાંબા અને કઠિન સંઘર્ષ પછી ભારતે 15મી ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી. દેશને અશાંતિ અને અરાજકતાની સ્થિતિમાં છોડી દેવામાં આવ્યો હતો કારણ કે રાષ્ટ્રએ પુનઃનિર્માણ અને પોતાને એક નવા સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આઝાદી પછીનું ભારત નિબંધમાં આપણે 1947 માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ભારતમાં જે … Read more

ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર | ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ

વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં ગુરુ તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે. ‘धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।’ આ મહાકાવ્ય અનુસાર ગુરૂજીનુ બલિદાન ફક્ત ધર્મપાલન માટે જ નહી પરંતુ સમસ્ત માનવીય સાંસ્કૃતિક મુલ્યોના માટે આ બલિદાન હતું. ધર્મ તેમના માટે સાંસ્કૃતિક મુલ્યો … Read more

ગુજરાત વિશે નિબંધ | Gujarat Essay In Gujarati

ભારતના દરેક ઇતિહાસમાં જેનું નામ સુર્વણ અક્ષરે લખાયેલ છે એવા મહાપુરુષો, મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, સંતો-મહંતોની પાવન ભુમિ એટલે આપણું ગુજરાત. ગુજરાતનો સાંસ્કૃતિ અને ધાર્મિક ઇતિહાસ પણ કંઇક અનેરો છે. તો ચાલો આજે આપણે ગુજરાત વિશે નિબંધ (Gujarat Essay in Gujarati) વિશે નિબંધ લેખન કરીએ. ગુજરાત વિશે નિબંધ (Gujarat Essay in Gujarati) ગુજરાત એ ભારતના … Read more

પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ | Pustako Ni Maitri Nibandh In Gujarati | પુસ્તકોની મૈત્રી નિબંધ

આજનો આ૫ણો લેખ પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ લેખન અંગેનો છે. પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે.. તેથી જ તો ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં પુસ્તકો આપણા મિત્રો, જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ અથવા તો પુસ્તકોની મૈત્રી વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ વિશે વિસ્તુત ગુજરાતી નિબંઘ લેખન કરીએ. પુસ્તકો આપણા સાચા … Read more

પ્રદૂષણ એક ગંભીર સમસ્યા નિબંધ | Pollution Essay In Gujarati

Pollution Essay in Gujarati:-પ્રદૂષણ એ આજ, વિશ્વમાં ખૂબ જ સામાન્ય છતાં ગંભીર મુદ્દો બની ગયો છે. માનવ ઉત્ક્રાંતિ, જ્વાળામુખી ફાટવા, જંગલની આગ જે વાતાવરણમાં વિવિધ ફોટોકેમિકલ પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે તે પહેલાં પણ તે લાંબા સમયથી વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. વર્તમાન ચિંતા એ છે કે પ્રદુષકોના વિવિધ સંસાધનોને કારણે તે દિવસેને દિવસે વધી … Read more

error: