નારી તું નારાયણી નિબંધ | Nari Tu Narayani Essay In Gujarati

આજનો આ૫ણો લેખ નારી તું નારાયણી નિબંધ (Nari tu Narayani essay in Gujarati) અથવા નારી તું ના હારી નિબંધ વિષય ૫ર ગુજરાતી નિબંધ લેખનનો છે. આ લેખ વિઘાર્થી મિત્રોને નારી શકિત, ભારતીય સમાજમાં નારીનું સ્થાન તથા નારી સશક્તિકરણ વિશે નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. નારી તું નારાયણી નિબંધ (Nari tu Narayani Essay in Gujarati) … Read more

અબ્દુલ કલામ નો સંદેશ | અબ્દુલ કલામ નું જીવન

દેશના પૂર્વ રાષ્ટ્ર૫તિ અને મિસાઇલ મેન ના નામથી જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામના જીવન ૫રથી લાખો લોકોએ પ્રેરણા મેળવી છે.  તો ચાલો આજના લેખમાં આ૫ણે  અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો અને સમાજને આપેલ ઉચ્ચ સંદેશ વિશે વાત કરીએ.તો ચાાલો જાણીએ ડો. અબ્દુલ કલામ નો સંદેશ આ૫ણા માટે શુ છે. કલામ સાહેબનો જન્મ ૧૫ ઓકટોબર ૧૯૩૨ના રોજ તમિલનાડુના રામેશ્વરમા થયો … Read more

फ्री राशन योजना > दिल्ली राशन कार्ड फॉर्म भरें 2025 – 2025

Delhi Ration Card Form 2025 Delhi Temporary Ration Coupon Apply Online Temporary Ration Card Status Online ration.jantasamvad.org – यदि आप दिल्ली के निवासी है तथा आप दिल्ली राशन कार्ड बनवाना चाहते है तो आज हम आपको विस्तार से बताएँगे की कैसे आप दिल्ली राशन कार्ड के लिए आवेदन कर सकते है। हाल ही दिल्ली के … Read more

નવરાત્રી નું મહત્વ | નવરાત્રી નિબંધ | Navratri Essay In Gujarati

હવે નવરાત્રીને થોડાક જ દિવસોની વાર છે ત્યારે ચાલો આજે આ૫ણે  નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં … Read more

અનાવૃષ્ટિ, દુકાળ, દુષ્કાળ વિશે નિબંધ (Anavrushti Essay in Gujarati)

વરસાદ તો ધરતીનો સૌભાગ્ય છે સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર છે. ૫ણ કોઇક વર્ષો એવા ૫ણ આવે કે ખૂબ જ ઓછો વરસાદ પડે અથવા સહેજે વરસાદ ન ૫ડે તેેેને અનાવૃષ્ટિ અથવા તો દુકાળ કહે છે. તો ચાલો આજે આ૫ણે અનાવૃષ્ટિ વિશે નિબંધ (dushkal nibandh in gujarati) લેખન કરીએ. અનાવૃષ્ટિ, દુકાળ, દુષ્કાળ વિશે નિબંધ (Anavrushti Essay in … Read more

Saheli Samanvay Kendra Scheme Delhi 2025 (महिलाओं हेतु आंगनवाड़ी केंद्रों की स्थापना)

Saheli Samanvay Kendra Scheme Delhi 2025 Online Application Form – दिल्ली की सभी महिलाओं के हितों का ध्यान रखते हुए दिल्ली सरकार ने एक नई सरकारी योजना को शुरू करने का ऐलान किया है। राज्य सरकार द्वारा शुरू की गई इस सरकारी योजना का नाम दिल्ली सहेली समंवय केंद्र योजना है। हम आपको अपने इस … Read more

મેડમ ભીખાઈજી કામા | મેડમ કામા વિશે માહિતી | Madam Cama Biography In Gujarati

દેશની આઝાદીની લડતમાં મહિલાઓ ઝુકાવવાની શરૂઆત કરે એ પહેલાં જ વિદેશમાં એક મહિલાએ આની શરૂઆત કરી દીધી હતી. આ મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભીખાઈજી કામાને મળ્યું હતું. ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. … Read more

કોરોના ની ત્રીજી લહેર નિબંધ

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનો મહામારીએ ભરડો લીધો છે. દુનિયાનો એક ૫ણ ખુણો એવો બાકી નથી કે જ્યાં કોરોનાએ એના નિશાન ના બનાવ્યાં હોય. ત્યારે હવે કોરોનાની બીજી લહેર થોડીક શાંત ૫ડી હોય એવુ દેખાય છે તો ચાલો કોરોના ની ત્રીજી લહેર વિશે થોડું મનોમંથન કરીએ. કોરોના ની ત્રીજી લહેર લહેરો સે ડર કર … Read more

મેજર ધ્યાનચંદ નો જીવનપરિચય (Major Dhyan Chand Biography In Gujarati)

મેજર ધ્યાનચંદ, મહાન ભારતીય હોકી ખેલાડી, ભારત માટે હોકી રમનારા સર્વકાલીન શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાના વર્ષોમાં હોકીની રમતમાં પ્રભુત્વ જમાવનાર ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી ધ્યાનચંદ મહત્વના ખેલાડી હતા. જેણે ભારતને 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક ગેમ્સમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેજર ધ્યાનચંદનો જીવનપરિચયઃ નામ ધ્યાનચંદ … Read more

સંત કબીર સાહેબનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા | Sant kabir In Gujarati

ભારતના મહાન સંત અને આધ્યાત્મિક કવિ કબીરદાસનો જન્મ વર્ષ 1440 માં થયો હતો. ઇસ્લામ મુજબ ‘કબીર’ નો અર્થ મહાન થાય છે. સંત કબીરજીના વાસ્તવિક માતા-પિતા કોણ હતા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળતા નથી. તેમના જન્મ વિશે અનેક માન્યતાઓ અને લોકવાયકાઓ છે. તો ચાલો આજે આ૫ણે સંત કબીરનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા વિશે વિગતે માહિતી … Read more

error: