નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર, માહિતી, ઇતિહાસ | Narendra Modi Vishe Gujarati Ma

નરેન્દ્ર મોદીજી આજે સમગ્ર વિશ્વમાં સૌના મોઢે ગુંજતું નામ છે. જયારથી તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમના દરેક નિર્ણય અને કાર્યોની નોંધ લેવાય છે. એક સમયે વિઝાની એપ્લિકેશન રદ કરતું અમેરિકા આજે સામે થી અમેરિકા ૫ઘરાવા માટે મોદી સાહેબને નોતરાં મોકલે છે. મોદીજી આપણા દેશના 15 મા વડાપ્રધાન તરીકે કામ કરી … Read more

અટલ બિહારી વાજપેયી નિબંધ, જીવનપરિચય, કવિતા | Atal Bihari Vajpayee Gujarati Biography

અટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924નાં રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં ગ્વાલિયરમાં થયો હતો. તેઓ સાધારણ  બ્રાહ્મણ  કુટુંબમાં  જન્મ્યા હતા. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ જે હવે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે … Read more

ખુદીરામ બોઝ નું જીવન ચરિત્ર | Khudiram Bose In Gujarati

આ૫ણે આજે જે સ્વતંત્રય જીવન જીવી રહયા છે તે સ્વતંત્રતા કંઇ એટલી સહેલી નથી મળી. આઝાદી મેળવવા માટે લાખો વીર સૈનિકોએ બલિદાનો આપ્યા છે. આઝાદીની લડત માટે કેટલાય વિઘાર્થીઓ ૫ણ અભ્યાસ અને મોજ શોખ કરવાની જગ્યાએ આઝાદીની લડતમાં શહીદ થઇ ગયા. એવા જ એક મહાન ક્રાંતિકારી વિશે આજના લેખમાં આ૫ણે વાત કરવાના છે. ખુદીરામ બોઝ … Read more

દયારામ નું જીવન કવન, ગરબીઓ, કાવ્યો, ભજન તથા અન્ય કૃતિઓ

ગુજરતી સાહિત્યની એક વિરલ વિભૂતિ એવા કવિ દયારામનો જન્મ નર્મદા નદીને કિનારે આવેલા ‘ચાંદોદ’ એટલે કે ‘ચાણોદ’ ખાતે ઈ. સ. 1775માં થયો હતો. (કોઈક સ્થાને એમનાં જન્મનું વર્ષ 1776, 1777 પણ દર્શાવવામાં આવ્યું છે) તેમના પિતાનું  નામ પરભુરામ આણરામ ભટ્ટ અને માતનું નામ મહાલક્ષ્મી હતું. તેમનાં માતા રાજકોટના વતની હતાં. તેઓ સાઠોદરા નાગર કુળમાં જન્મ્યા … Read more

મહર્ષિ વિશ્વામિત્ર | Vishwamitra Story In Gujarati

મહર્ષિ વિશ્વામિત્ર (સંસ્કૃત: विश्वामित्र, viśvā-mitra) એ પ્રાચીન ભારતના સૌથી પૂજનીય ઋષિઓમાંના એક છે. એક નજીકના દૈવી વ્યક્તિ, તેમને ગાયત્રી મંત્ર સહિત ઋગ્વેદના મોટાભાગના મંડલા 3 ના લેખક તરીકે પણ શ્રેય આપવામાં આવે છે. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે પ્રાચીનકાળથી માત્ર 24 ઋષિઓ જ ગાયત્રી મંત્રનો સંપૂર્ણ અર્થ સમજી શક્યા છે અને આ રીતે તેઓ ગાયત્રી … Read more

અબ્દુલ કલામ નું જીવનચરિત્ર | ડૉક્ટર અબ્દુલ કલામ નિબંધ

વૈજ્ઞાનિક જગતની એક મહાન પ્રતિભાએ રાષ્ટ્રની પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સલામતીની દ્રષ્ટિએ રાષ્ટ્ર ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે આપણા દેશની છે. તે પ્રતિભાનું નામ છે. મિસાઇલ મેન અબુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામજી {ડૉ.. એપીજે અબ્દુલ કલામજી} છે. ભારતના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કરી ચુકેલા આ પરમાણુ વૈજ્ઞાનિકને તેમના યોગદાન બદલ ભારતભરમાં આદર અને … Read more

રાષ્ટ્રીય ગણિત દિવસ | શ્રીનિવાસ રામાનુજ નું જીવનચરિત્ર

22 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ. આ દિવસ શ્રીનિવાસ રામાનુજની યાદમાં ઈ. સ. 2012થી મનાવવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેમની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી વિવિધ સ્પર્ધાઓ રાખી ઉજવવામાં આવે છે. કોણ હતા શ્રીનિવાસ રામાનુજ અને શા માટે તેમની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે તે જાણીએ. જન્મ:- શ્રીનિવાસ અયંગર રામાનુજને તેમના … Read more

Bahadur Film: કોણ હSamતા જનરલ સામ માણેકશા | Sam Manekshaw Biography in Gujarati

મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ફાળો હતો. જનરલ માણેકશા નો જીવપરિચય (Sam Manekshaw Biography in Gujarati) નામઃ સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા … Read more

સચિન તેંડુલકર વિશે માહિતી, જીવનચરિત્ર (Sachin Tendulkar Biography In Gujarati)

ક્રિકેટના ઇતિહાસમાં સચિન રમેશ તેંડુલકરની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેઓ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ રમતવીર અને સૌથી યુવા વ્યક્તિ છે. એકમાત્ર એવા ક્રિકેટર છે જેમને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ … Read more

મીરાંબાઈ વિશે માહિતી, પરિચય, ઇતિહાસ, ભજન, પદો | Mirabai In Gujarati

Mirabai in Gujarati : મીરાબાઈ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતાં. જેમને “રાજસ્થાનની રાધા” તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરા એક સારી ગાયિકા, કવિ અને સંત પણ હતી. તેમનો જન્મ મધ્યકાલીન રાજપૂતાના (હાલનું રાજસ્થાન) ના મેડતા શહેરના કુડકી ગામમાં થયો હતો. મીરાબાઇને નાનપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે લગાવ હતો. ભગવાન કૃષ્ણ પ્રત્યેના આ લગાવને કારણે તે … Read more

error: